Attack on NHRC: પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાની તપાસ કરતી ટીમ પર હિંસક હુમલો, વાંચો શું છે મામલો?

Attack on NHRC: હિંસાની તપાસ કરી રહેલા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન – NHRC)ના સભ્યો પર મંગળવારે કોલકાતાના જાદવપુર વિસ્તારમાં કથિત તૃણમૂલ સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો નવી … Read More

Attorney general: મંત્રીઓની અનિચ્છા વચ્ચે મોદીએ કે. કે. વેણુગોપાલને એટર્ની જનરલ તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપ્યું- વાંચો શું છે મામલો?

Attorney general: ૨૦૧૭માં એટર્ની જનરલ નિમાયેલા વેણુગોપાલની મુદત ગયા વર્ષ પૂરી થતાં મોદીએ તેમને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવા નિર્ણય લીધો હતો પણ વેણુગોપાલે અનિચ્છા દર્શાવતાં મોદીએ તેમને એક વર્ષનું એક્સટેન્શન … Read More

terror attack in j&k : આતંકવાદીઓએ એસપીઓ અધિકારીના ઘરમાં ઘૂસીને પરિવારની કરી દીધી હત્યા, જાણો વિગતે

terror attack in j&k : કાશ્મીર મામલે વડાપ્રધાનની બેઠક બાદ ત્રાસવાદી ઘટનાક્રમનો સિલસિલો શરૂ થઇ ગયો શ્રીનગર, 28 જૂનઃterror attack in j&k : જમ્મુ-કાશ્મીર પર આતંકવાદીઓની હંમેશા નજર રહેલી છે. … Read More

Cabinet reshuffle: આ તારીખે બેઠકમાં કેબિનેટમાં ફેરફાર અંગે PM મોદી મંત્રીઓને આપશે જાણકારી- વાંચો વિગત

Cabinet reshuffle: મોદી જુલાઈમાં 15 મંત્રીઓને કરશે રવાના, નવા 27 મંત્રીઓના નામનું લિસ્ટ જાહેર નવી દિલ્હી, 28 જૂનઃ Cabinet reshuffle: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ફેરફારની વાતો લાંબા સમયથી ચાલી રહી … Read More

AMA Kaizen Academy: प्रधानमंत्री ने एएमए, अहमदाबाद में जेन गार्डन और काइज़ेन एकेडमी का उद्घाटन किया

AMA Kaizen Academy: प्रधानमंत्री ने विस्तार से गुजरात में मिनी-जापान बनाने के अपने विजन की जानकारी दी अहमदाबाद, 27 जून: AMA Kaizen Academy: जेन गार्डेन और काइजेन एकेडमी के समर्पण … Read More

Ayodhya vikas yojana: અયોધ્યા એક આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્વિક પર્યટન હબ અને એક સ્થાયી સ્માર્ટ સિટીના રુપમાં વિકસિત થશેઃ પીએમ મોદી

નવી દિલ્હી, 26 જૂનઃAyodhya vikas yojana: અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આશરે 1.5 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં અયોધ્યાના વિકાસ કાર્યોનું વિઝન ડોક્યુમેન્ટ … Read More

farmers protest: રિહર્સલ માટે આજે ટ્રેક્ટર્સ લઈને ગાઝીપુર બોર્ડર પહોંચશે ખેડૂતો, ટિકૈતે કહ્યું- ‘સરકારનો ઇલાજ ગામડામાં જ થશે’

નવી દિલ્હી, 25 જૂનઃfarmers protest: ખેડૂતોએ આંદોલન વધુ તેજ કરીને ગાઝીપુર બોર્ડર પર ટ્રેક્ટર માર્ચ યોજવાની વાત કહી છે. રિહર્સલ માટે 2-2 જિલ્લાઓને ટ્રેક્ટર માર્ચ લઈને ગાઝીપુર બોર્ડર પહોંચવા આહ્વાન … Read More

46 વર્ષ પહેલા આજના દિવસે જ ઈન્દિરા ગાંધીએ દેશમાં લાગુ કરેલી કટોકટી(emergency)ને યાદ કરી, PMમોદી કહ્યું- ‘કોંગ્રેસે દેશના લોકતાંત્રિક ચરિત્રને કચડ્યું હતું!’

નવી દિલ્હી, 25 જૂનઃ દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ 1975ના વર્ષમાં દેશમાં કટોકટી(emergency) લાગુ કરી હતી તેની આજે વરસી છે. આ પ્રસંગે દેશના અનેક દિગગ્જ નેતાઓ નિવેદન આપી રહ્યા છે. … Read More

Meeting with PM: જમ્મુ-કાશ્મીરના નેતાઓની સાથે વડાપ્રધાન મોદીની બેઠકમાં શું થયું અને કોણે શું કહ્યું? વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 25 જૂનઃMeeting with PM:  જમ્મુ-કાશ્મીરના નેતાઓની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક પૂરી થઈ હતી. બેઠકમાં આવેલા નેતાઓની સાથે પીએમ મોદીજીની તસવીરો સામે આવી રહી છે, જેમાં પ્રધાનમંત્રી બધા … Read More

આ યોજના હેઠળ NFSAના લાભાર્થીઓને વધુ પાંચ માસ સુધી વધારાના અનાજની વધુ ફાળવણીને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી

નવી દિલ્હી, 23 જૂનઃNFSA: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (તબક્કો ચોથો) હેઠળ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) (અંત્યોદય અન્ન યોજના અને અગ્રતા પરિવારો) … Read More