આજે ગીતા જયંતીઃ 18 અધ્યાય અને 700 શ્લોકનો સાર માત્ર એક વાક્યમાં- `ફળની ઇચ્છા રાખ્યા વિના કર્મ કરો’

ધર્મ ડેસ્ક,25 ડિસેમ્બરઃ 25ડિસેમ્બરને શુક્રવારના રોજ સર્વને મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી છે. આજના દિવસે કુરુક્ષેત્રમાં શ્રીકૃષ્ણ ભગવાને ગીતા જ્ઞાન આપ્યું હતું. આથી અગિયારસને ગીતા જયંતી કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણના … Read More