Karunadham K.K. Patel Super Specialty Hospital: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભુજ ખાતે કરૂણાધામ કે.કે. પટેલ સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું

Karunadham K.K. Patel Super Specialty Hospital: ભૂકંપથી થયેલી તારાજી પાછળ છોડીને કચ્છીજનો પોતાના પરિશ્રમ થકી પોતાનું ભાગ્ય લખી રહ્યા છે: વડાપ્રધાન કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઇ માંડવીયાએ હોસ્પિટલના … Read More

Hatkeshvar jayanti: નરસિંહ મહેતાની જ્ઞાાતિ નાગરોની આસ્થાનું કેન્દ્ર અને ઇષ્ટદેવ હાટકેશ દાદા, વાંચો હાટકેશ્વર જયંતિ વિશે

Hatkeshvar jayanti: શ્રી હાટકેશ્વર એટલે ‘હાટક’ એટલે શુધ્ધ- તેજોમય સૂવર્ણ એવો અર્થ છે, હાટકેશ્વ(hatkeshvar)ર એવી જ રીતે શુધ્ધ- આત્મા ધરાવતા છે. તો વળી હાટકેશ્વર તો પાતાળના દેવ પણ કહેવામાં આવે … Read More

Alia and ranbir wedding:પાંચ વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે કરી લીધા લગ્ન- જુઓ લગ્નની તસ્વીર

Alia and ranbir wedding: રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં ફેરા ફર્યા મુંબઇ, 14 એપ્રિલઃ Alia and ranbir wedding: પાંચ વર્ષના ડેટિંગ બાદ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટે આજે … Read More

Alia and ranbir wedding: આલિયા બની મિસિસ કપૂર, લગ્ન પૂર્ણ થતા જ મીઠાઇની કરી વહેંચણી- જુઓ વીડિયો

Alia and ranbir wedding: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 7 ફેરા પૂર્ણ કર્યા બોલિવુડ ડેસ્ક, 14 એપ્રિલઃAlia and ranbir wedding: રણબીર અને આલિયાના ચાહકો કાગડોળે રાહ જોઇ … Read More

This Congress leaders join AAP: સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ AAPમાં જોડાયા

This Congress leaders join AAP: ઈન્દ્રનીલ ગઈકાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાથે મીટિંગ કરી હતી નવી દિલ્હી, 14 એપ્રિલઃThis Congress leaders join AAP: તાજેતરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ … Read More

Orange Alert in Gujarat: ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ વધશે ગરમી, 15 એપ્રિલથી 18 એપ્રિલ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર

Orange Alert in Gujarat: તાપમાનની વાત કરીએ તો બુધવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.5 ડિગ્રી નોંધવામાં આવ્યુ અમદાવાદ, 14 એપ્રિલઃ Orange Alert in Gujarat: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ રોજેરોજ વધી રહ્યો … Read More

Mahavir jayanti 2022: જૈન ધર્મના 24માં અને છેલ્લા તીર્થકરનો જન્મ દિવસ, વાંચો મહાવીર સ્વામીના ઇતિહાસ વિશે

Mahavir jayanti 2022: મહાવીર સ્વામીએ આપેલા વિશ્વને પંચશીલ સિદ્ધાંતના પાંચ મુખ્ય સિદ્ધાંતો છે સત્ય, અહિંસા, ચોરી ન કરવી (અચૌર્ય), અપરિગ્રહ એટલે કે વસ્તુઓ અને વિષય પ્રત્યે આસક્ત ન રહેવું અને … Read More

Andaman and Nicobar Islands Connectivity Program: દ્વિપોમાં અવિરત કનેક્ટિવિટી પ્રદાન કરવા પ્રતિબદ્ધ છીએ: નીતિન ગડકરી

Andaman and Nicobar Islands Connectivity Program: આંદામાન અને નિકોબાર દ્વિપ કનેક્ટિવિટી કાર્યક્રમ નવી દિલ્હી, 13 એપ્રિલ: Andaman and Nicobar Islands Connectivity Program: કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીઓ … Read More

Raj thackeray gave ultimatum: રાજ ઠાકરેએ કહ્યું, 3 મે સુધી મસ્જિદ પરથી લાઉડ સ્પીકર નહીં હટાવવામાં આવે તો મસ્જિદ સામે હનુમાન ચાલીસા વાગશે

Raj thackeray gave ultimatum: રાજ ઠાકરેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ દેશમાં કોમન સિવિલ કોડ લાગુ કરવાની પણ માગણી કરી નવી દિલ્હી, 13 એપ્રિલઃ Raj thackeray gave ultimatum: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના … Read More

Jallianwala Bagh massacre: જલિયાવાલા બાગ હત્યાકાંડને 103 વર્ષ પૂરા, અંધાધુંધ ગોળીબારમાં સેંકડો લોકોનો થયા હતા મોત- વાંચો સંપૂર્ણ અહેવાલ

Jallianwala Bagh massacre: જલિયાવાલા બાગ હત્યાકાંડ બ્રિટિશ ભારતીય ઈતિહાસ પર ‘શરમજનક નિશાન’ નવી દિલ્હી, 13 એપ્રિલઃJallianwala Bagh massacre: જલિયાંવાલા બાગ હત્યાકાંડને આજ રોજ 103 વર્ષ પૂરા થઈ રહ્યા છે. જલિયાવાલાં … Read More