Isha Ambani: સ્મિથસોનિયન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ દ્વારા બોર્ડમાં નવી નિમણૂકની જાહેરાત કરાઈ

રિલાયન્સ જિયોના ડિરેક્ટર ઈશા અંબાણીનો (Isha Ambani) વિશ્વ પ્રતિષ્ઠિત મ્યુઝિયમના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં સમાવેશ મુંબઈ, ૨૮ ઑક્ટોબર: Isha Ambani: સ્મિથસોનિયન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ તેના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના નવા … Read More

kranti Wankhede wrote letter to CM: સમીર વાનખેડેની પત્નીએ ઉદ્ધવ ઠાકરેને લખ્યો પત્ર, કહી આ વાત- વાંચો વિગત

kranti Wankhede wrote letter to CM: ક્રાંતિએ લખ્યું હતું કે, એક મહિલા અને તેના પરિવાર પર અંગત હુમલા એ કેટલા નીચલા સ્તરનું રાજકારણ છે મુંબઇ, 28 ઓક્ટોબરઃ kranti Wankhede wrote … Read More

Ind vs pak match: ભારત-પાકિસ્તાનની મેચમાં પાકની જીત પર ઉજવણી કરતા લોકો સામે રાજદ્રોહનો કેસ- આ રાજ્ય લીધુ મહત્વનું પગલુ- વાંચો વિગત

Ind vs pak match: જીતના જશ્નથી યોગી સરકાર ખફા છે. ઉત્તર પ્રદેશમાં આવી જીતની ઊજવણી કરનારા 7 લોકો સમે ગુના નોંધવામાં આવ્યા છે અને તેમના પર કાયદેસરની કાર્યવાહી થશે નવી … Read More

Flipkart Big Diwali Sale 2021: ફ્લિપકાર્ટનો બિગ દિવાલી સેલ, અનેક વસ્તુઓ પર મેળવો બમ્પર ડિસ્કાઉન્ટ- વાંચો વિગત

Flipkart Big Diwali Sale 2021: ફ્લિપકાર્ટની બિગ દિવાલી સેલ 28 ઓક્ટોબર, 2021થી શરૂ થશે અને 3 નવેમ્બર સુધી ચાલશે. એટલે કે 27 ઓક્ટોબર મધરાત્રે આ સેલ શરૂ થશે અને 3 … Read More

Gandhi ashram redevelopment: આશ્રમના રિડેવલપમેન્ટ સામે બાપુના પ્રપૌત્રએ કરી PIL, વાંચો શું છે તુષાર ગાંધીની રજૂઆત અને સરકારની યોજના

Gandhi ashram redevelopment: યોજના અંતર્ગત નવાં મ્યુઝિયમ, એમ્ફીથિયેટર, વી.આઇ.પી. લોન્જ, દુકાનો અને ફૂડકોર્ટ સહિતનાં વિવિધ સ્થળો ઉભા કરવાનો પ્રસ્તાવ છે. અમદાવાદ, 28 ઓક્ટોબરઃ Gandhi ashram redevelopment: અમદાવાદ ખાતે આવેલા ગાંધીજીના … Read More

Aryan Khan Case: આર્યન ખાન કેસમાં NCBના સાક્ષી કિરણ ગોસાવીની પુણે પોલીસે કરી અટકાયત

Aryan Khan Case:પુણે પોલિસ કમિશનર અમિતાભ ગુપ્તાએ જણાવ્યું કે, ડ્રગ્સ-ઓન-ક્રૂઝ મામલે એનસીબીના સાક્ષી કિરણ ગોસાવીની અટકાયત કરવામાં આવી છે મુંબઇ, 28 ઓક્ટોબરઃ Aryan Khan Case: અભિનેતા શાહરુખ ખાનના દીકરા આર્યન … Read More

Gujarati school in Karachi: કરાચીની ગુજરાતી શાળા હવે ઇસ્લામના સકંજામાં; જાણો શું છે હકીકત

Gujarati school in Karachi: પાકિસ્તાનના કરાચીમાં એક ગુજરાતી શાળાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકોનો દાવો છે કે આ શાળા પર લાગેલા હિન્દુ નામને હટાવીને મલાલા યુસુફઝઈનું … Read More

Khel Ratna Award 2021: નીરજ ચોપડા સહિત આ ખેલાડીઓને ખેલ રત્નનુ એલાન- વાંચો કોણ-કોણ છે આ યાદીમાં સામેલ?

Khel Ratna Award 2021: ઓલિમ્પિક અને પેરાલિમ્પિક ગેમ્સને કારણે આ વર્ષે સ્પોર્ટ્સ એવોર્ડની જાહેરાત સ્પોર્ટ્સ ડેસ્ક, 27 ઓક્ટોબરઃ Khel Ratna Award 2021: ટોક્યો ઓલિમ્પિક 2021માં ભાલા ફેંકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર … Read More

Amarinder Singh announces to form a new party: કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંઘે નવી પાર્ટી બનાવવાનું કર્યું એલાન

Amarinder Singh announces to form a new party: અમરિન્દર સિંઘે એ સ્પષ્ટ કર્યું નથી કે, પંજાબ ચૂંટણી 2022માં ભાજપ સાથે ગઠબંધન કરશે કે નહીં. ચંડીગઢ, ૨૭ ઓક્ટોબર: Amarinder Singh announces … Read More

Nawab malik alleged: સમીર વાનખેડે પર નવાબ મલિકનો વધુ એક મોટો આરોપ, જાહેર કર્યું ‘નિકાહનામુ’

Nawab malik alleged: નવાબ મલિકે લખ્યું હતું કે, ‘વર્ષ 2006માં 7 ડિસેમ્બર, ગુરૂવારે રાતે 8:00 વાગ્યે સમીર દાઉદ વાનખેડે અને શબાના કુરૈશીના નિકાહ થયા હતા. આ નિકાહ મુંબઈના અંધેરી (વેસ્ટ)ના … Read More