Devuthani Ekadashi: આજે અને કાલે દેવઉઠી એકાદશી, આ દિવસે ભગવાન જાગે છે, દેવતાઓના દિવસ અને રાતની ગણતરી કેવી રીતે થાય છે?

Devuthani Ekadashi: દેવઉઠી એકાદશીથી લગ્ન અને અન્ય બધા શુભ કામ શરૂ થયા ધર્મ ડેસ્ક, 14 નવેમ્બરઃ Devuthani Ekadashi: તિથિ ભેદના કારણે આ વખતે 14 અને 15 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી … Read More

Paramhansh Desai: USમાં ગુજરાતી મૂળના પોલીસ અધિકારીની હત્યા, પરિવારે પરમહંસના અંગોનું કર્યું દાન- 11 લોકોને મળશે નવુ જીવન

Paramhansh Desai: જ્યોર્જિયામાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવતા મૂળ ગુજરાતી પરમહંસ દેસાઈને ઘરેલું વિવાદમાં હસ્તક્ષેપ કરતી વખતે 22 વર્ષીય જોર્ડન જેક્સને ગોળી મારીને ફરાર થયો નવી દિલ્હી, 14 નવેમ્બરઃParamhansh Desai: … Read More

Most polluted city in the world 2021: દુનિયાના સૌથી પ્રદુષિત 10 શહેરોમાં ભારતના ત્રણ શહેરો સામેલ, વાંચો પ્રદુષિત શહેરોની યાદી

Most polluted city in the world 2021: શિયાળાના આગમનની સાથે પ્રદુષણે ફરી માથુ ઉંચકયુ છે અને  દુનિયાના સૌથી વધુ પ્રદુષિત દસ શહેરોમાં ભારતના ત્રણ શહેરોનો સમાવેશ થયો નવી દિલ્હી, 13 … Read More

Khel Ratna Awards: નીરજ ચોપરા સહિત 12 ખેલાડીને ખેલરત્ન, ભાવિના સહિત 35ને અર્જૂન એવોર્ડનું સન્માન- વાંચો વિગત

Khel Ratna Awards: ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાલા ફેંકમાં ઐતિહાસિક સુવર્ણ ચંદ્રક જીતનાર નીરજ ચોપરા, અન્ય ઓલિમ્પિક ચંદ્રક વિજેતાઓ – રવિ દહિયા , પીઆર શ્રીજેશ અને લોવલિના બોર્ગોહાઈ સાથે યાદીમાં સામેલ … Read More

Ahmedabad Corona Update: અમદાવાદનો વધુ એક વિસ્તાર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ, એક દિવસમાં આટલા કેસ વધ્યા- વાંચો વિગત

Ahmedabad Corona Update: અમદાવાદમાં ઇસનપુર વિસ્તાર બાદ હવે ચાંદખેડામાં પણ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો અમદાવાદ, 13 નવેમ્બરઃ Ahmedabad Corona Update: રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે, રોજબરોજ કેસમાં … Read More

Niyamay Gujarat Yojana: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ‘નિરામય ગુજરાત’ યોજનાનો શુભારંભ, જાણો આ યોજના વિશે મહત્વની જાણકારી

Niyamay Gujarat Yojana: આ યોજના અંતર્ગત રાજ્યના 30 વર્ષથી વધુ વયના 3 કરોડથી વધુ એટલે કે 40 ટકા નાગરિકોને સાંકળી લેવામાં આવશે ગાંધીનગર,13 નવેમ્બર: Niyamay Gujarat Yojana: રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે … Read More

Covid-19 Booster Shot: શું ભારત માટે બૂસ્ટર ડોઝ આપવાનો યોગ્ય સમય છે? વાંચો દિલ્હી AIIMSના ડોક્ટર્સનું શું કહેવું છે આ બાબતે

Covid-19 Booster Shot: દિલ્હી એઇમ્સમાં ન્યુરોલોજી પ્રોફેસર અને ડોક્ટર પા શ્રીવાસ્તવે બૂસ્ટર ડોઝ ન આપવા પાછળનો તર્ક જણાવ્યો કે, જે લોકોને વેક્સીનના બંને ડોઝ લાગી ચૂક્યા છે તેમને બૂસ્ટર ડોઝ … Read More

Tana-Riri Mahotsav 2021: પદ્મશ્રી કવિતા કૃષ્ણમૂર્તિ અને ડો. વિરાજ ભટ્ટને એવોર્ડ એનાયત, આજથી કાર્યક્રમ ખુલ્લો મુકાયો

Tana-Riri Mahotsav 2021: આજ રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેનદ્રભાઇ પટેલે વડનગર ખાતે તાના-રીરી કાર્યક્રમ ખુલ્લો મુક્યો વડનગર, 13 નવેમ્બરઃTana-Riri Mahotsav 2021: ભારતીય સંગીતની (Indian music) સરવાણીનું મૂળ ભારતની સંસ્કૃતિ અને તેની … Read More

Aryan khan: આર્યન ખાનની મોડી રાતે NCB ઓફિસમાં થઈ પૂછપરછ, આ બાબતે થયા સવાલ-જવાબ

Aryan khan: એનસીબીના ડીડીજી જ્ઞાનેશ્વર સિંહે કહ્યુ, અમારી તપાસ ચાલુ છે અને અમે આને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહ્યા છીએ. અમે આને જલ્દી જ ખતમ કરવા ઈચ્છે છીએ બોલિવુડ ડેસ્ક, 13 … Read More

Coronavirus Update: કોરોનાથી મોતનો આંકડો 500ને પાર, 24 કલાકમાં મળ્યા 12,516 નવા દર્દી

Coronavirus Update: હાલ દેશમાં 1 લાખ 37 હજાર 416 દર્દીઓની સારવાર ચાલુ નવી દિલ્હી, 13 નવેમ્બર: Coronavirus Update: કોરોના વાયરસ સંક્રમણથી થયેલા મૃત્યુની સંખ્યામાં ગુરુવારે વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં … Read More