સીએમ કેજરીવાલે લીધો મહત્વનો નિર્ણય, આટલા દિવસ માટે દિલ્હીમાં લોકડાઉન(delhi Lockdown) લાગુ..! વાંચો વધુમાં શું કહ્યું મુખ્યમંત્રીએ…

રાજધાની દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી લોકડાઉન (delhi Lockdown)  લાગશે જે આગામી સોમવાર (26 એપ્રિલ) સુધી લાગુ રહેશે નવી દિલ્હી, 19 એપ્રિલઃ કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે દિલ્હી સરકારે સંપૂર્ણ લોકડાઉન … Read More

દેશની દયનીય સ્થિતિઃ આ કેન્દ્રિયમંત્રી(v.k.singh)ના ભાઇ માટે પણ હોસ્પિટલમાં બેડ નથી, મંત્રીએ માંગી મદદ..!

નવી દિલ્હી, 19 એપ્રિલઃ કોરોનાનો કહેર દેશમાં વધી રહ્યો છે, જેમાં નેતા હોય કે અભિનેતા કોઇ બચી શક્યા નથી. આજે દેશની દયનીય સ્થિતિ છે, એક તરફ કોરોનાના કેસમાં સતત વધારો … Read More

મેડિકલ કોલેજમાં પુરતો ઓક્સિજન ન મળતા(due to oxygen) એક જ દિવસમાં 12 મેડિકલ વિદ્યાર્થી મૃત્યુ પામ્યા- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 19 એપ્રિલઃ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોઈ હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોય તો વળી કોઈ જગ્યાએ ઓક્સિજન મળી રહ્યું નથી. જેના કારણે નિર્દોષ નાગરિકોના મોત થઈ … Read More

Breaking news: રાજ્યમાં RTPCR ટેસ્ટની ક્ષમતા બમણી થશે, આ સંસ્થાઓમાં પણ પરીક્ષણ કરાશે- વાંચો સંપૂર્ણ અહેવાલ

Breaking news: ૨૬ શૈક્ષણિક સંસ્થાનોમાં આવતીકાલથી જ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાશે. ગુજરાતની 26 શૈક્ષણિક સંસ્થાઓમાં આરટી પીસીઆર ટેસ્ટની સુવિધા શરૂ કરાશે સ્થાનિક આરોગ્ય તંત્ર સેમ્પલ કલેક્ટ કરશે અને આ શૈક્ષણિક … Read More

કુમકુમ મંદિર(kumkum mandir) ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની ર૪૦ મી જયંતી અને ર૮ મો પાટોત્સવ ઓનલાઇન ઉજવાશે..!

શ્રી સ્વામિનારાયણ ભગવાને ર૦૦ વર્ષ પહેલા સંદેશ આપેલો છે કે, કોઈ વખત લાખો રુપિયાનો ખર્ચ કરીને મોટો મહોત્સવ થાય અને કોઈ વખતે તુલસીપત્ર અર્પણ કરીને પણ ઉત્સવ થાય, તેમાં પ્રસન્ન … Read More

Aravalli: શામળાજી પોલીસે કારની સીટના ગુપ્ત ખાના માં સંતળેલા રૂ.80 લાખ રોકડા ઝડપ્યા- વાંચો શું છે મામલો

અહેવાલઃ રાકેશ ઓડ અરવલ્લી,18 એપ્રિલઃ અરવલ્લી(Aravalli) જિલ્લાના શામળાજી નજીકની રાજસ્થાન સરહદને જોડતી રતનપુર ચેકપોસ્ટ ઉપરથી એક કારમાં ચોર ખાણું બનાવી તેમાં ભરી લવાતા 80 લાખ રૂપિયા રોકડા પોલીસે ઝડપી પાડયા … Read More

નાયબ મુખ્યમંત્રી(nitin patel)એ આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું- વિનંતી છે કે, જરૂરિયાત મુજબના દર્દી જ હોસ્પિટલમાં દાખલ થવાનો આગ્રહ રાખો, જાણો વધુમાં શું કહ્યું..!

ગુજરાતમાં તમામ હોસ્પિટલમાં કોરોનાની સારવાર વિનામૂલ્યે આપીએ છીએ. ખર્ચની ચિંતા કરતા નથી. પ્રધાનમંત્રી વાત્સલ્ય યોજના એ ભારત સરકારની યોજના છે, તેથી તેમા કોરોનાની સારવારને લગતો જે પણ નિર્ણય કરવાનો હોય … Read More

રાહતના સમાચારઃ કોરોનામાં ઉપયોગી ગણાતા રેમડેસિવિર(remdesivir rate) ઈન્જેકશન બનાવતી દરેક કંપની કર્યો કિંમતમાં ઘટાડો

અમદાવાદ, 18 એપ્રિલઃ વધતા કેસોના કારણે લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે હવે રોડ રસ્તા પર જ્યારે પણ કોઈ બહાર નીકળે ત્યારે તેને રસ્તા પર દોડતી એમ્બ્યુલન્સો દેખાતી હોય … Read More

108 ઇમરજન્સી કોલ(emergency calls)માં વધારો, આ શહેરમાં એક જ દિવસમાં નોંધાયા આટલા ઇમરજન્સી કોલ- વાંચો સંપૂર્ણ માહિતી

અમદાવાદ, 18 એપ્રિલઃ ગુજરાતમાં કોરોના કેસ ઝડપ ગતિએ વધી રહ્યા છે. જે થમવાનું નામ થઈ લઈ રહ્યાં. ત્યાં બીજી તરફ 108 ઇમરજન્સી સેવાની પણ હાલત કઈંક આવી છે. કેમ કે … Read More

દુનિયાના અનેક દેશો કોરોનાથી બેહાલ છે, તેમાં આ દેશ કોરોનાને (Corona free country) હરાવતા- લોકોને માસ્ક પહેરવાથી આપ્યો છુટકારો..!

ઇઝરાયેલ, 18 એપ્રિલઃ વિશ્વમાં ઈઝરાયેલ એક એવો દેશ છે કે જેનાથી ભલભલા દેશ ડરતા હોય છે તેમની સૈન્ય શક્તિ પણ ખૂબજ આગળ છે હાલ એવા સમાચાર સામે આવ્યા છે કોરોના … Read More