Rajkot corona caseમાં વધારો: પોલીસ કર્મી અને શિક્ષકો થયા સંક્રમિત, સીએમ રુપાણીના ભાઇ લલિત રુપાણી સહિત પરિવારના પાંચ સભ્યો કોરોના પોઝિટિવ

રાજકોટ, 06 એપ્રિલઃ અમદાવાદ, સુરત બાદ રાજકોટમાં કોરોના કેસ(Rajkot corona case)માં વધારો થઇ રહ્યો છે. CM વિજય રૂપાણીના પાંચ પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. જ્યાં CMના ભાઈ લલિત રૂપાણી(Lalit Rupani) … Read More

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથને મારી નાખવાની આપી ધમકી, CRPFની મુંબઇ ઓફિસ ખાતે મોકલ્યો હતો આ ધમકીનો મેઈલ

નવી દિલ્હી, 06 એપ્રિલઃ મંગળવારે સીઆરપીએફની મુંબઈ ઓફિસમાં ઈમેઈલ દ્વારા ધમકી મળી છે. મેઇલમાં ધાર્મિક સ્થળ જેવી કોઈ જગ્યાએ હુમલાની વાત કરાઈ છે. સીઆરપીએફ(CRPF) મુખ્યાલયમાં એક ધમકીભર્યો ઈમેઈલ આવ્યા બાદ … Read More

મહારાષ્ટ્રઃ ભક્તો માટે શેરડી સાઇબાબાના મંદિર બાદ સિદ્ધિવિનાયક(Siddhivinayak)ના દ્વાર પણ બંધ કરાયા, વધતા કોરોના સંક્રમણને લેવાયો આ નિર્ણય

મુંબઇ, 06 એપ્રિલઃ દેશમાં સૌથી વધુ કોરોના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. જેના કારણે સરકારની ચિંતા વધી છે. સતત વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે વિખ્યાત મંદિરો(Siddhivinayak) બંધ થવા લાગ્યા છે. … Read More

ચિંતાની જરુર નથી, સાવચેતી રાખવાની જરુર છે હજી કોરોનાના કેસ વધી શકે છે, સંજીવની રથની સગવડમાં વધારવામાં આવીઃ CM Rupani, વાંચો વધુમાં શું કહ્યું…

હાઇકોર્ટના નિર્દેશ પર સાંજે ગાંધીનગર ખાતે યોજાશે બેઠક: સીએમ વિજય રુપાણી(CM Rupani) સુરત, 06 એપ્રિલઃ સુરતમાં સતત વધતા કોરોના સંક્રમણને લઇ રાજ્ય સરકાર એક્શન મોડમાં જોવા મળી રહી છે. ત્યારે … Read More

કોરોના વચ્ચે આવતી PI ની પરીક્ષાને લઈને GPSC એ લીધો મોટો નિર્ણય, કોવિડ પોઝિટિવ ઉમેદવારોને પરીક્ષાની બીજી તક મળશે

ગાંધીનગર, 06 એપ્રિલ :ગુજરાત આંશિક લોકડાઉન તરફ ઢળી ચૂક્યુ છે અને ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ જલ્દી જ કરફ્યૂ કે ત્રણ-ચાર દિવસનું લોકડાઉન આવે તેવી શક્યતા છે. આ વચ્ચે વિવિધ શૈક્ષણિક … Read More

Breaking News: ગુજરાત હાઇકોર્ટનો રાજ્યને કડક નિર્દેશ, કહ્યું- રાજ્યમાં લોકડાઉનની જરુર, મુખ્યમંત્રીના નિવાસ સ્થાને હાઇ પાવર કમિટીની બેઠક યોજાઇ

અમદાવાદ, 06 એપ્રિલઃ સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. જેના કારણે તાજેતર(Breaking News)માં ગુજરાત હાઇકોર્ટે રાજ્યને લોકડાઉન કરવાનું કહ્યું છે. હાઇકોર્ટનું કહેવું છે કે પરિસ્થિતિ વધુ વકરી … Read More

અનિલ દેશમુખના રાજીનામા(Resignation) બાદ કેન્દ્રીય મંત્રીનું નિવેદન, કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ

મુંબઇ, 06 એપ્રિલઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આખરે પદેથી રાજીનામું(Resignation) આપી દીધુ છે. અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારથી જ અનિલ દેશમુખ વિરોધીઓના નિશાને … Read More

Vidhansabha Election 2021: દેશના આ પાંચ રાજ્યો સવારે 7 વાગ્યાથી મતદાન શરુ, પીએમ મોદીએ કરી મતદાનની અપીલ

નવી દિલ્હી, 06 એપ્રિલઃ દેશના 5 રાજ્યોમાં આજે વિધાનસભા ચૂંટણી (Vidhansabha Election 2021) માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. તામિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં એક જ તબક્કામાં … Read More

સ્થાપના દિવસ નિમિત્તે રાજયસભા સાંસદ નરહરી અમીને(Narhari amin) પોતાના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લગાવ્યો..!

ગાંધીનગર, 06 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે રાજયસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીને (Narhari amin) તેમના નારણપુરા સ્થિત નિવાસ્થાને ભાજપા નો ધ્વજ લગાવ્યો હતો. આ પ્રસંગે … Read More

નાયબ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને કોર કમિટિની બેઠક, રાજ્ય સરકારે(Gujarat government)કોરોના સંક્રમણ નિયંત્રણ લાવવા લીધા 7 મહત્વપૂર્ણ નિર્ણયો, માસ્ક હવે મળશે 1 રુપિયા- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 06 એપ્રિલઃ રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, જેના કારણે ગુજરાત સરકાર(Gujarat government) ભારે ચિંતામાં ઘેરાઇ ગઇ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં … Read More