અંબાજીમાં આજે ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી, બજારોમાં પણ પાણી ભરાતા વાહનો તણાયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 06 સપ્ટેમ્બર:યાત્રાધામ અંબાજીમાં આજે ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી… છેલ્લા ત્રણ દિવસથી અંબાજી પંથકમાં વરસાદે વિરામ લીધો હતો અને આ ત્રણ દિવસમાં અસહ્ય … Read More

જામનગરની જિલ્લા જેલમાં ૧૦૦ ફૂલ ઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ કરાયું

જામનગરની જિલ્લા જેલમાં બે સેવાભાવી સંસ્થાઓના સહકારથી ૧૦૦ ફૂલ ઝાડ ના રોપાઓનું વૃક્ષારોપણ કરાયું અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૬ સપ્ટેમ્બર,જામનગરની જિલ્લા જેલમાં સુગમ વાતાવરણ જળવાયેલું રહે, તેવા પ્રયાસો કરવામાં … Read More

देश को आत्मनिर्भर बनाने के क्रम में अगरबत्ती बनाने के लिए 55 करोड़ रुपये खर्च किये जायेंगे

देश को आत्मनिर्भर बनाने के क्रम में, भारत सरकार ने अगरबत्ती बनाने के लिए कारीगरों को दिए जाने वाले समर्थन का विस्तार किया पहले के 200 के बदले अब अगरबत्ती … Read More

શેરડી કાપનાર મજૂરો અને ટ્રક-ટ્રેક્ટર સપ્લાયરોના વર્ષ ૨૦૧૮-૧૯ના બાકી નીકળતા રૂ. ૨૫ કરોડનાં નાણા વિતરણ

વડોદરા જિલ્લા સહકારી સુગરકેન ગ્રોઅર્સ યુનિયન, ગંધારાના શેરડી ભરનારા ૨૯૦૮ જેટલા ખેડૂત સભાસદો, શેરડી કાપનાર મજૂરો અને ટ્રક-ટ્રેક્ટર સપ્લાયરોના વર્ષ ૨૦૧૮-૧૯ના બાકી નીકળતા રૂ. ૨૫ કરોડનાં નાણા વિતરણનો ઓનલાઇન કાર્યક્રમ … Read More

ગોપીનાથ જેમ્સના ૪૨ રત્નકલાકારોએ પ્લાઝમા દાન કર્યું

પ્લાઝમા ડોનેટ કરવામાં સૂરતીઓ અગ્રેસર:૯૩૯ વ્યક્તિઓએ પ્લાઝમા ડોનેટ કર્યા જે પૈકી ૧૫૬૯ ઈસ્યુ સાથે સુરત રાજ્યમાં પ્રથમ નંબરે અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત: રવિવાર‘‘નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી … Read More

રાજ્યના ખેડૂતોને જરૂરી તમામ મદદ કરવા સરકાર કટિબદ્ધ

ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સામે “સાત પગલાં ખેડૂત કલ્યાણના”, મુખ્યમંત્રી કિસાન સહાય જેવી અનેકવિધ ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓ અમલી : છેલ્લા ચાર વર્ષમાં રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી રૂપિયા ૧૫,૦૦૦ કરોડના … Read More

સંદીપસિંહને વિશેષ મદદ અને ભાજપ સાથે સબંધ અંગે ભાજપ મોન કેમ ? : ડૉ.મનીષ દોશી

ગુજરાત કોંગ્રેસની પત્રકાર પરિષદ કોંગ્રેસનાં મુખ્યપ્રવક્તા ડૉ. મનીષ દોશીએ સુશાંતસિંહ રાજપૂતના મિત્ર સંદિપસિંહની કંપનીને લઇ કર્યો મોટો ખુલાસો, સંદિપસિંહની કંપનનીએ ગુજરાત સરકાર સાથે 177 કરોડનું કર્યું હતું MOU, લીજેન્ડ ગ્લોબલ … Read More

જામનગરમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ કલેકટર, કમીશ્નર દ્વારા શુ અપીલ કરાઈ જાણો…

અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૬ સપ્ટેમ્બર,જામનગર જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણ ને લઈને જામનગર જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા આજે એક સંદેશો જારી કરવામાં આવ્યો છે જિલ્લા કલેકટર રવિશંકરે જારી … Read More

જામનગરના વોર્ડ ૨ માં ભૂગર્ભ ગટરના કામોનું ખાતમુહૂર્ત કરાયું..

અહેવાલ: જગત રાવલ , જામનગર ૦૬ સપ્ટેમ્બર,જામનગર મહાનગરપાલિકા દ્વારા ભુગર્ભ ગટરના કામો ના ખાતમુર્હુત વોર્ડ નંબર-2 માં કોર્પોરેટર જયેન્દ્રસિંહ એમ ઝાલા (હકાભાઈ ) તથા કોર્પોરેટર કિશનભાઈ માડમ ના પ્રયાસો થી … Read More

ખેતરના શેઢે ઉછેરેલા પોમેલો વૃક્ષો ભાડું ચૂકવે છે

ભાડુઆત વૃક્ષો!! ભાડુઆત વૃક્ષો!!સાવલી તાલુકાના વાંકાનેરના ખેડૂત ધર્મેશ પટેલ કહે છે કે ખેતરના શેઢે ઉછેરેલા પોમેલો વૃક્ષો એમને ભાડું ચૂકવે છે ખેતરના શેઢે ઉછરેલા વૃક્ષો ઊગવા માટે મળેલી જમીનનું ભાડું … Read More