Bank information: આ ત્રણ બૅન્કોમાં પહેલી ઑક્ટોબરથી નહીં ચાલે જૂના ચેક; અહીં વાંચો વિગત

Bank information: હાલમાં ઘણી બૅન્કોનું અન્ય બૅન્કો સાથે મર્જર થયું છે. હવે આ બૅન્કો પોતાના નીતિનિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. તમે પણ જાણી લો તમારું ખાતું આ બૅન્કમાં તો … Read More

Ambaji Ganpati visarjan: યાત્રાધામ અંબાજી માં 5 દિવસ અગાઉ સ્થાપિત કરાયેલા ગણપતિ જી ની આજે વિસર્જન કરી દેવાયું

Ambaji Ganpati visarjan: યાત્રાધામ અંબાજી માં 5 દિવસ અગાઉ સ્થાપિત કરાયેલા ગણપતિ જી ની આજે 5 માં દિવસે વિસર્જન કરી દેવાયું છે આમતો ગણપતિજી ની સ્થપના 7 ને 11 દિવસ … Read More

Ambaji Mela: અંબાજીમાં ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળા અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી, છંતા દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો

Ambaji Mela: અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટએ પૂરતી વ્યવસ્થાઓ કરી છે જેમાં ખાસ કરીને દર્શનાર્થીઓ ની લાઈન વ્યવસ્થા આરોગ્ય ,પાણી તેમજ મંદિર પરિષર માં પ્રસાદ વીતરણ ની વ્યવસ્થા પણ કરવામાં આવી … Read More

Baroda Medical College: બરોડા મેડિકલ કોલેજના મધ્યસ્થ પુસ્તકાલયની અદ્યતન કોમ્પ્યુટર લેબનો શુભારંભ

ડો. સ્વ. ટી.વી. પટેલ ટ્રસ્ટના સહયોગથી કરાયું નિર્માણ આશરે રૂ. ૩૦ લાખના ખર્ચે બનેલ અદ્યતન લેબથી વિદ્યાર્થીઓને સંદર્ભ સાહિત્ય, જર્નલ, બુક વગેરે ઓનલાઈન ઉપલબ્ધ થશે અહેવાલ: સુરેશ મિશ્રા વડોદરા, ૧૪ … Read More

Jamnagar Rain: જામનગરની ધુંવાવ ની ખડકી થી ઓળખાતા ભોઈવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકો ફસાયા…

અહેવાલ: જગત રાવલ જામનગર, ૧૩ સપ્ટેમ્બર: Jamnagar Rain: જામનગર ફાયરબ્રિગેડ ની ટીમ દ્વારા બોટ ની મદદ થી પાણી માં ફસાયેલા લોકો ને બહાર કાઢવામાં આવ્યા, અત્યાર સુધીમાં 35 લોકો ને … Read More

Freshness tips: નાહતી વખતે આ 5 વસ્તુઓ પાણીમાં નાખજો, આખો દિવસ નહીં લાગે થાક

Freshness tips: તમારો થાક પળભરમાં ગાયબ થઈ જશે અને સવારે જાગો ત્યારે તમે તાજગીનો અનુભવ કરશો. અમદાવાદ , ૧૩ સપ્ટેમ્બર: Freshness tips: લેપટોપ કે કોમ્પ્યુટર સ્ક્રીનની સામે લગાતાર કામ કર્યા … Read More

Kumkum mandir: કુમકુમ મંદિર ખાતે ગ્રંથ ઉપર સુવર્ણ પુષ્પોથી અભિષેક કરવામાં આવ્યો

Kumkum mandir: કુમકુમ મંદિરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ….૪ વર્ષના પરિશ્રમના અંતે ૯૬ વર્ષની ઉંમરે ૧ર૩ર પેજનો વિશાળ ગ્રંથ તૈયાર કર્યો છે. – સાધુ પ્રેમવત્સલદાસજી અમદાવાદ , ૧૩ સપ્ટેમ્બર: Kumkum mandir: … Read More

MNS Warning: રાજ ઠાકરે કહ્યું ખબરદાર! એમએનએસને પૂછ્યા વિના બુલેટ ટ્રેનનું કામ શરૂ કર્યું છે તો…

MNS Warning: રાજ ઠાકરેની મંજૂરી નહીં લેતાં કામ ચાલુ કર્યું તો બુલેટ ટ્રેનનું કામ થવા દઈશું નહીં એવી ચીમકી મનસેના થાણે જિલ્લાના અધ્યક્ષ અવિનાશ જાધવે આપી છે. અમદાવાદ , ૧૨ … Read More

Success story: માત્ર પચાસ હજાર રૂપિયામાં બિઝનેસ શરૂ કર્યો અને બે વર્ષમાં અઢી કરોડનું ટર્ન ઓવર થયું.

Success story: બિઝનેસ ફેમિલી  બૅકગ્રાઉન્ડ ધરાવતી ૨૪ વર્ષની સૌમ્યા ૨ વર્ષ પહેલાં આવી જ મથામણમાં મુકાઈ હતી જયપુર, ૧૨ સપ્ટેમ્બર: Success story: કોઈપણ પ્રસંગે મિત્રને કે સ્વજનોને ગિફ્ટ આપવી હોય … Read More

Shocking news: ચોંકાવનારા સમાચાર: મુખ્ય મંત્રીના સાળી રસ્તા પર ભિખારીની જેમ રહે છે.

પશ્ચિમ બંગાળ , ૧૨ સપ્ટેમ્બર: Shocking news: સામાન્ય રીતે કોઈ રાજકારણીના સગા- સંબંધીઓ કે મિત્રો તે રાજકારણી વ્યક્તિ સાથે સંબંધ કે ઓળખાણ હોવાના બહાને પોતાને વીઆઇપી ગણાવી ઘણા લાભ ઉઠાવી … Read More