Ayodhya Ram Mandir: સૂર્યના કિરણો અયોધ્યાના રામ મંદિરના ગર્ભગૃહને પ્રકાશમાન થાય તેવી, નવી ડિઝાઈન પર વિચારણા

Ayodhya Ram Mandir: મંદિરના ગર્ભગૃહની ડિઝાઈન ઓરિસ્સાના સુપ્રસિધ્ધ કોણાર્ક મંદિર જેવી રાખવા માટે વિચારણા અયોધ્યા, 17 ઓક્ટોબરઃ Ayodhya Ram Mandir: અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના ગર્ભગૃહનુ નિર્માણ 2023 સુધીમાં પૂરૂ … Read More

Nirmala sitharaman: ડિજિટલ વેપારમાં દુનિયાનુ મુખ્ય કેન્દ્ર બનશે ભારત, નાણા મંત્રી સિતારમન દિગ્ગજ કંપનીઓના CEOને મળ્યા- વાંચો વિગત

Nirmala sitharaman: નાણામંત્રીએ કહ્યુ- ભારતમાં તમામ રોકાણકારો અને ઉદ્યોગો માટે ઘણી બધી તકો છે.ભારતે કોરોનાના પડકારજનક સમયમાં પણ ડિજિટલાઈઝેશન કર્યુ છે નવી દિલ્હી, 17 ઓક્ટોબરઃ Nirmala sitharaman: ભારતના નાણા મંત્રી … Read More

Vaccination Anthem: સમગ્ર દેશમાં રસીકરણ ઝૂંબેશને પ્રોત્સાહન આપવા માટે પદ્મશ્રી કૈલાશ ખેરે ગાયેલું ગીત લોન્ચ

Vaccination Anthem: પ્રત્યક્ષ અને વર્ચ્યુઅલ એમ બન્ને રીતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યકક્ષાના પેટ્રોલિયમ અને કુદરતી વાયુ મંત્રી રામેશ્વર તેલી, સચિવ PNG તરૂણ કપૂર, મંત્રાલય અને ઓઇલ અને ગેસ PSUના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં નવી … Read More

Minority students: ઉદ્ધવ સરકાર માઈનોરીટી ના વિદ્યાર્થીઓને દર મહિને ત્રણ હજાર રૂપિયા ટ્રાવેલિંગ ભથ્થું આપશે

Minority students: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર બન્યા પછી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના ટેકાને કારણે આ સરકાર એવા નિર્ણયો લઈ રહી છે જે ઠાકરે પરિવાર પાસેથી અપેક્ષીત નથી. મુંબઈ, 16 ઑક્ટોબર: … Read More

Mann ki baat: મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો શેર કરવા આમંત્રણ આપ્યું

Mann ki baat: પ્રધાનમંત્રીએ 24 ઓક્ટોબર, 2021ના રોજ મન કી બાત માટે નાગરિકોને તેમના વિચારો શેર કરવા આમંત્રણ આપ્યું નવી દિલ્હી, ૧૬ ઓક્ટોબર: Mann ki baat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન … Read More

Blast at raipur railway station: રાયપુર રેલવે સ્ટેશન પર ટ્રેનમાં બ્લાસ્ટ, CRPFના 6 જવાન ઈજાગ્રસ્ત

Blast at raipur railway station: CRPFની 21મી બટાલિયનના જવાન સ્પેશ્યલ ટ્રેનથી જમ્મુ જઈ રહ્યા હતા ત્યારે ગ્રેનેડ ટ્રેનની બોગીમાં રાખતા જ ફાટી ગયો રાયપુર, 16 ઓક્ટોબરઃ Blast at raipur railway … Read More

Uddhav thackeray slams NCB: આર્યનના બહાને ઉદ્ધવે NCBને ઘેરી, કહ્યું-અમારી પોલીસે 150 કરોડના ડ્રગ્સ જપ્ત કર્યા છે, તમે ચપટીભર ગાંજો સૂંઘતા રહો

Uddhav thackeray slams NCB: આર્યન ખાનના કેસ મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનું નિવેદન સામે આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ એનસીબી પર રોષે ભરાઈને કહ્યું કે, ‘આખી દુનિયામાં મારા મહારાષ્ટ્રમાં જ ગાંજા-ચરસનો … Read More

Mohan bhagwat shashtra poojan: વિજયાદશમી પર RSS પ્રમુખ મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા, કહ્યું- આ વર્ષ આપણી સ્વાધીનતાનું 75મુ વર્ષ છે

Mohan bhagwat shashtra poojan: હિંદી તિથિ પ્રમાણે વિજયાદશમીના દિવસે જ 1925માં આરએસએસની સ્થાપના કરવામાં આવી હતી. નવરાત્રીની શરૂઆત સાથે જ આરએસએસની અલગ અલગ શાખાઓ પર સ્થાપના દિવસની ઉજવણી શરૂ થઈ … Read More

APJ Abdul kalam birth anniversary: મિસાઈલ મેન ડૉ. અબ્દુલ કલામને પીએમ મોદીએ કર્યા નમન, તસ્વીર પણ શેર કરી- વાંચો શું લખ્યુ વડાપ્રધાને?

APJ Abdul kalam birth anniversary: ભારતના 11મા રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની આજે જયંતિ નવી દિલ્હી, 15 ઓક્ટોબરઃ APJ Abdul kalam birth anniversary: ભારતના 11મા રાષ્ટ્રપતિ ડો. એપીજે અબ્દુલ કલામની … Read More

Amit shah warned pakistan:કાશ્મીરમાં વધતી હત્યાઓને લઈને અમિત શાહે પડોશી દેશને આપી ચેતાવણી કહ્યું- ફરી કરી શકીએ છીએ સર્જીકલ સ્ટ્રાઈક

Amit shah warned pakistan: શાહે કહ્યું છે કે જો પાકિસ્તાન ઉલ્લંઘન બંધ નહીં કરે અને કાશ્મીરમાં નાગરિકોની હત્યાની રમત બંધ નહીં કરે તો તેના પર ફરી સર્જિકલ સ્ટ્રાઈક થઈ શકે છે નવી … Read More