કિસાન આંદોલનઃ મંગળવારે થયેલી હિંસામાં દિલ્હી પોલિસે 15 એફઆઇઆર ફાઇલ કરી, 86 પોલીસ કર્મીઓને થઇ ઇજા

નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ મંગળવારે દિલ્હી પોલીસ અને કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતો વચ્ચે લાલકિલ્લા અને આઇઆરટી પર હિંસા કરતા જોવા મળ્યા હતા. દિલ્હી પોલીસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડ … Read More

ટ્રેકટર પરેડના નામ પર દિલ્હીમાં હિંસા, ITOથી શરુ થયેલી જંગનો લાલ કિલ્લા પર આવ્યો અંતઃ આખરે ગૃહ મંત્રાલય આવ્યું એક્શન મોડમાં

નવી દિલ્હી, 27 જાન્યુઆરીઃ કૃષિ કાયદા વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર છેલ્લા બે માસથી આંદોલન કરી રહેલા ખેડૂતોએ પ્રજાસત્તાક દિનના દિવસે શાંતિપૂર્ણ રીતે ટ્રેકટર રેલી કરવાનો વાત કહી હતી, પરંતુ આ … Read More

ગૃહમંત્રાલયની ઈમરજન્સી બેઠક ગોઠવાઇ, બોર્ડર પર રાત્રે 12 વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા કરાઈ બંધ

નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ ટ્રેક્ટર પરેડમાં થયેલી હિંસા બાદ મંત્રાલયે તાકિદની બેઠક બોલાવી છે. જેમાં કેટલાય અધિકારીઓ શામેલ છે. દિલ્હીમાં હાલની સુરક્ષાને લઇ આ બેઠક થઇ છે. આ વચ્ચે ખેડૂતો … Read More

હવે તો હદ થઇઃ લાલ કિલ્લા પરથી તિરંગો હટાવીને, આંદોલનકારી ખેડૂતોએ લહેરાવ્યો પોતાનો ઝંડો, જુઓ વીડિયો

નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ દિલ્હીમાં ખેડૂતોનું ટ્રેક્ટર પરેડ હવે ઉગ્ર થઈ ગયું છે. ઘણા ખેડૂતો લાલ કિલ્લા પર પહોંચ્યા છે. આ મામલે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. અંદાજીત બે ડઢન … Read More

Republic day:લદ્દાખમાં બરફની ચાદર વચ્ચે ભારતીય જવાનોએ કર્યું ધ્વજવંદન, માઈનસ તાપમાનમાં બતાવ્યો સાહસનો પરચો

લદાખ, 26 જાન્યુઆરીઃ દેશભરમાં આજે પ્રજાસત્તાકની ઉજવણી થઇ રહી છે. બીજી તરફ ભારતીય જવાનોએ સાહસ અને વીરતાનો પરિચય આપ્યો છે. જેમાં પ્રજાસત્તાક પર્વે લદાખમાં બરફની ચાદર વચ્ચે ધ્વજવંદન કર્યું છે. … Read More

વડાપ્રધાનએ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને આપી શ્રદ્ધાંજલીઃ રક્ષામંત્રી સહિત ત્રણેય સેનાના વડાઓ પણ હાજર

નવી દિલ્હી, 26 જાન્યુઆરીઃ ભારત અને પોતાના 72મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી રહ્યો છે. આ અવસરે દિલ્હી રાજપથ પર પરેડ નીકળી રહી છે. જ્યાં ભારત પોતાની શક્તિ દુનિયાને દેખાડી રહ્યું … Read More

કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં સમગ્ર દેશમાં નવા 13,203 કેસ પોઝિટીવ નોંધાયા, 131 દર્દીઓના મૃત્યુ પામ્યા

નવી દિલ્હી, 25 જાન્યુઆરીઃ ભારતમાં સક્રિય કેસનું ભારણ આજે ઘટીને 1.84 લાખ  (1,84,182) થઇ ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હવે માત્ર 1.73% સક્રિય કેસ સારવાર હેઠળ છે. મોટાભાગના સક્રિય કેસની સંખ્યામાં માત્ર બે રાજ્યોમાં … Read More

બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા, AIIMS કરવામાં આવ્યા દાખલ

નવી દિલ્હી, 25 જાન્યુઆરીઃ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવની હાલત શનિવારે ગંભીર રૂપથી ખરાબ થઈ ગઈ. તેમને શ્વાસ લેવામાં તકલીફના કારણે દિલ્હી એમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. લાલૂ યાદવે … Read More

કિસાન આંદોલન યથાવત્ઃ ટ્રેક્ટર પરેડને લઈને અસમંજસ, દિલ્હી આવી રહ્યો છે ખેડૂતોનો કાફલો

દિલ્હી, 24 જાન્યુઆરીઃ દિલ્હીમાં 26 જાન્યુઆરીના રોજ ખેડૂતોની ટ્રેક્ટર રેલી પર હજુ શંકાના વાદળો ઘેરાયેલા છે. દિલ્હી પોલીસ અને ખેડૂત આગેવાનોના અલગ અલગ નિવેદનો આવી રહ્યા છે.ખેડૂત નેતાઓનું માનીએ તો … Read More