Breaking News: કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે વડાપ્રધાન આજે રાત્રે 8.45 કલાકે દેશવાસીઓને સંબોધન
ઇન્દોર, 20 એપ્રિલઃ દેશમાં વધતા કોરોના વ્યાપને કારણે દરેક રાજ્યોએ પોતાના રાજ્યમાં આંશિક લોકડાઉનની ઘોષણા કરી છે ત્યાં જ અમુક રાજ્યોમાં નાઈટ કરફ્યુ પણ લાદવામાં આવ્યો છે. લોકોએ સરકાર દ્વારા … Read More
નવી દિલ્હી, 20 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્રદેશમાં ફેલાઇ રહ્યો છે. આજે કોગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી(Rahul gandhi) કોરોના પોઝિટિવ આવ્યા છે. રાહુલે જાતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે, … Read More
નવી દિલ્હી, 19 એપ્રિલઃ દેશમાં કોરોના વાયરસના નવા કેસ સતત રેકોર્ડ બનાવી રહ્યાં છે. નવા કેસનો આંકડો 2 લાખનો પાર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દેશમાં … Read More
લખનઉ,19 એપ્રિલઃ ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીના કહેરને જોતા અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. કોર્ટે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત પ્રદેશના પાંચ મોટા શહેરો લખનઉ, કાનપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસીમાં … Read More
પૂર્ણ કુંભ મેળો તો 12 વર્ષમાં એક જ વાર આવે છે. જ્યારે ચૂંટણીઓ દર પાંચ વર્ષે આવે છે માટે પહેલા ચૂંટણી પ્રચાર સભા(election rallies) બંધ કરો હરિદ્વાર, 19 એપ્રિલઃ કોરોનાના … Read More
રાજધાની દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી લોકડાઉન (delhi Lockdown) લાગશે જે આગામી સોમવાર (26 એપ્રિલ) સુધી લાગુ રહેશે નવી દિલ્હી, 19 એપ્રિલઃ કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે દિલ્હી સરકારે સંપૂર્ણ લોકડાઉન … Read More
નવી દિલ્હી, 19 એપ્રિલઃ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોઈ હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોય તો વળી કોઈ જગ્યાએ ઓક્સિજન મળી રહ્યું નથી. જેના કારણે નિર્દોષ નાગરિકોના મોત થઈ … Read More
નવી દિલ્હી,18 એપ્રિલ: ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, વેક્સીન એકમાત્ર ટેકો માનવામાં આવી રહ્યો છે. પરંતુ સતત ઘટતા કોરોના વેક્સીનના ઉત્પાદને બધાને ચિંતામાં મુકી દીધા … Read More
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભને પ્રતીકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી નવી દિલ્હી, 17 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, તેમાં હરિદ્વાર ખાતે … Read More