પૂર્વ પીએમ મનમોહન સિંહ બાદ રાહુલ ગાંધી(Rahul gandhi) પણ આવ્યા કોરોના પોઝિટિવ આપી આ રીતે જાણકારી..!

નવી દિલ્હી, 20 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્રદેશમાં ફેલાઇ રહ્યો છે. આજે કોગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી(Rahul gandhi) કોરોના પોઝિટિવ આવ્યા છે. રાહુલે જાતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે, … Read More

કેન્દ્રનો મોટો નિર્ણય: 1 મેથી 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને મળશે (covid-19 vaccine)રસી

નવી દિલ્હી, 19 એપ્રિલઃ દેશમાં કોરોના વાયરસના નવા કેસ સતત રેકોર્ડ બનાવી રહ્યાં છે. નવા કેસનો આંકડો 2 લાખનો પાર પહોંચી ગયો છે. તો મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. દેશમાં … Read More

દિલ્હી બાદ હાઈકોર્ટના આદેશ પર આ રાજ્યના પાંચ શહેરોમાં સંપૂર્ણ લૉકડાઉન(complete lockdown)..!

લખનઉ,19 એપ્રિલઃ ઉત્તર પ્રદેશમાં કોરોના મહામારીના કહેરને જોતા અલ્હાબાદ હાઈકોર્ટે સોમવારે મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. કોર્ટે કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત પ્રદેશના પાંચ મોટા શહેરો લખનઉ, કાનપુર, ગોરખપુર, પ્રયાગરાજ અને વારાણસીમાં … Read More

કુંભના મેળાને બંધ કરતા નારાજ સાધુઓએ વડાપ્રધાનને કહ્યુ- પહેલા પ્રચારસભા(election rallies)ઓ બંધ કરો..!

પૂર્ણ કુંભ મેળો તો 12 વર્ષમાં એક જ વાર આવે છે. જ્યારે ચૂંટણીઓ દર પાંચ વર્ષે આવે છે માટે પહેલા ચૂંટણી પ્રચાર સભા(election rallies) બંધ કરો હરિદ્વાર, 19 એપ્રિલઃ કોરોનાના … Read More

સીએમ કેજરીવાલે લીધો મહત્વનો નિર્ણય, આટલા દિવસ માટે દિલ્હીમાં લોકડાઉન(delhi Lockdown) લાગુ..! વાંચો વધુમાં શું કહ્યું મુખ્યમંત્રીએ…

રાજધાની દિલ્હીમાં આજ રાત 10 વાગ્યાથી લોકડાઉન (delhi Lockdown)  લાગશે જે આગામી સોમવાર (26 એપ્રિલ) સુધી લાગુ રહેશે નવી દિલ્હી, 19 એપ્રિલઃ કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે દિલ્હી સરકારે સંપૂર્ણ લોકડાઉન … Read More

મેડિકલ કોલેજમાં પુરતો ઓક્સિજન ન મળતા(due to oxygen) એક જ દિવસમાં 12 મેડિકલ વિદ્યાર્થી મૃત્યુ પામ્યા- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 19 એપ્રિલઃ કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. કોઈ હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ ન હોય તો વળી કોઈ જગ્યાએ ઓક્સિજન મળી રહ્યું નથી. જેના કારણે નિર્દોષ નાગરિકોના મોત થઈ … Read More

કોવિશિલ્ડ વેક્સીન બનાવતી કંપનીના CEO(Adar Poonawalla) એ અમેરિકાના રાષ્ટ્રપતિને કરી અપીલ, જાણો શું કહ્યું?

નવી દિલ્હી,18 એપ્રિલ: ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે. આવી સ્થિતિમાં, વેક્સીન એકમાત્ર ટેકો માનવામાં આવી રહ્યો છે. પરંતુ સતત ઘટતા કોરોના વેક્સીનના ઉત્પાદને બધાને ચિંતામાં મુકી દીધા … Read More

મહાકુંભમાં કોરોનાનું સંક્રમણ વધતા વડાપ્રધાન મોદી(PM Narendra Modi)એ કરી આ અપીલ, સ્વામી અવધેશાનંદ ગિરીએ આપ્યું સમર્થન..!

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ઉત્તરાખંડના હરિદ્વારમાં કુંભને પ્રતીકાત્મક રાખવા માટે સંતોને અપીલ કરી નવી દિલ્હી, 17 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્ર દેશમાં જોવા મળી રહ્યો છે, તેમાં હરિદ્વાર ખાતે … Read More

આ શહેરમાં થયું અઠવાડિયામાં એક દિવસનું લોકડાઉન, માસ્ક વગર(mask penalty) ઝડપાયા તો 10000 સુધીનો દંડ

યુપીમાં તમામ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં રવિવારે બધુ જ બંધ, સાથે જ માસ્ક ન પહેરનારાઓ પર દસ હજાર રૂપિયા સુધીનો દંડ(mask penalty) લખનઉ,16 એપ્રિલ: કોરોનાના વધતા કેસને જોતા સમગ્ર ઉત્તર પ્રદેશમાં … Read More

Mahakumbh 2021: ત્રીજા શાહી સ્નાન બાદ અનેક સાધુ-સંતોમાં કોરોનાના લક્ષણો જોવા મળતા લેવાયો આ મોટો નિર્ણય

મહાકુંભ(Mahakumbh 2021)થી પાછા ફરી રહેલા લોકોથી દેશમાં કોરોનાના કેસમાં ઉછાળો હરિદ્વાર, 16એપ્રિલઃ હરિદ્વારમાં ચાલી રહેલા કુંભમેળા(Mahakumbh 2021)માં છેલ્લા 5 દિવસમાં 1701 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. આ કોરોના તપાસ … Read More