Corona Vaccine: ભારતમાં ૫૮ લાખ કોરોના ની રસીના ડોઝ બરબાદ થયા- વાંચો શું છે મામલો

મહારાષ્ટ્રમાં આશરે ૧૦ લાખ જેટલા કોરોના વેક્સિન(Corona Vaccine)ના ડોઝ બરબાદ થયા છે..! નવી દિલ્હી, 16 એપ્રિલઃ દેશભરમાં અત્યારે રસીકરણ(Corona Vaccine)નું કામ પૂરજોશમાં ચાલુ છે. તો બીજી તરફ મીડિયા રિપોર્ટ દ્વારા … Read More

વિરોધી પક્ષને જવાબ આપવા કોંગ્રેસે લોન્ચ કરી નવી ટીવી ચેનલ(INC TV)- જાણો વધુ વિગત

24 એપ્રિલના દિવસથી રોજ આઠ કલાક આ ટીવી ચેનલ(INC TV) પર સીધુ પ્રસારણ કરવામાં આવશે નવી દિલ્હી, 16 એપ્રિલઃ બાબાસાહેબ આંબેડકર જયંતીના અવસર પર કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી ખાતે ઇન્ડિયન નેશનલ … Read More

INCTV: કોંગ્રેસ પાર્ટીએ પોતાની ટીવી ચેનલ લોન્ચ કરી.

INCTV: મોદીના મીડિયા પ્લાનિંગને જવાબ આપવા કોંગ્રેસ પાર્ટીએ પોતાની ટીવી ચેનલ લોન્ચ કરી. અમદાવાદ , ૧૫ એપ્રિલ: INCTV: બાબાસાહેબ આંબેડકર જયંતીના અવસર પર કોંગ્રેસ પાર્ટીએ દિલ્હી ખાતે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ … Read More

Tihar Jail: કોરોનાના નામે તિહાર જેલમાંથી 3500 જેટલા કેદીઓ ‘ગાયબ’ થયા… તંત્ર એલર્ટ.

Tihar Jail: અમુક કેદીને ટીબી, જ્યારે કે અમુક ને HIV અથવા કિડની સંદર્ભેની કે પછી ફેફસા સંદર્ભેની બીમારીઓ હતી. અમદાવાદ , ૧૫ એપ્રિલ: Tihar Jail: કોરોના ના કેસ વધવાને કારણે … Read More

Neelimarani: આપણે મા, માતૃભૂમિ અને માતૃભાષાને ન ભૂલવી જોઈએઃ એમ.વેંકૈયા નાયડૂ

NeelimaRani: ભારતના મહામહિમ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ ડૉ.અચ્યુત સામંત દ્વારા લિખિત પુસ્તક “નીલિમારાનીઃમાઈ મધર- માઈ હીરો”નું વિમોચન કર્યુ 2 એપ્રિલ 2021ના રોજ ભુવનેશ્વર રાજભવનમાં “નીલિમારાનીઃ (Neelimarani) માઈ મધર- માઈ હીરો” … Read More

Vaccine import: દુનિયાની અન્ય વેક્સિન ને પણ પ્રવેશ મળશે. ભારત સરકારનો મોટો નિર્ણય. જાણો વિગત.

Vaccine import: ભારત સરકારે વેક્સિનની બ્રિઝ ટ્રાયલની શરત હટાવતા દુનિયાની અન્ય વેક્સિનોને પણ પ્રવેશ મળશે. અમદાવાદ , ૧૫ એપ્રિલ: Vaccine import: ભારત સરકારે વેક્સિનેશન ને લઈને મોટો નિર્ણય લીધો છે. … Read More

કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણયઃ CBSE ની ધોરણ 10ની પરીક્ષા(CBSE Exam) કરી કેન્સલ અને ધોરણ 12ની મોકૂફ

બોર્ડ પરીક્ષાઓને લઈને બુધવારે, 14 એપ્રિલ શિક્ષણ મંત્રાલય તેમજ સીબીએસઈ(CBSE Exam)ના અધિકારીઓની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠક યોજાઈ હતી નવી દિલ્હી, 14 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો … Read More

અખિલેશ યાદવ બાદ CM યોગી આદિત્યનાથ પણ આવ્યા કોરોના પોઝિટિવ(corona positive), ખુદ આપી જાણકારી

નવી દિલ્હી, 14 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. તેવામાં સીએમ યોગીની ઓફિસના કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. હવે પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ(corona positive) … Read More

Corona Update: દેશમાં કોરોનાએ તમામ રેકોર્ડ તૂટ્યા, 24 કલાકમાં 1.84 લાખથી વધુ કેસ અને 1027ના મોત

નવી દિલ્હી, 14 એપ્રિલઃ કોરોના વાયરસ(Corona Update)નો કહેર યથાવત પરંતુ સામે આવતા કેસોના આંકડા ડરામણા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા(Corona Update) મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં … Read More

Cororna in Mahakumbh: મહંત નરેન્દ્ર ગિરિ બાદ અખિલેશ યાદવ પણ આવ્યા કોરોના પોઝિટિવ, આજે હરિદ્વાર ખાતે ત્રીજુ શાહી સ્નાન -વાંચો સંપૂર્ણ અહેવાલ

હરિદ્વારા ખાતે ચાલી રહેલા મહાકુંભ(Cororna in Mahakumbh)માં 600 સાધુ સંતો કોરોના પોઝિટિવ આવ્યા નવી દિલ્હી, 14 એપ્રિલઃ આજે યપીના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કોરોના પોઝિટિવ આવ્યા છે. અખિલેશ યાદવે પોતે … Read More