Navratri: ચંદ્ર સમાન સુંદર માતાનાં આ રૂપથી દિવ્ય સુગંધીઓ અને દિવ્ય ધ્વનીઓનો આભાસ થાય છે

Navratri: આદ્યશક્તિની આરાધનાનાં પર્વનો ગઈકાલે ત્રીજો દિવસ એટલે કે ત્રીજું નોરતું હતું. નવરાત્રિનાં ત્રીજા દિવસે મા ચંદ્રઘંટાની પુજા અર્ચના કરવામાં આવે છે. માતાનું આ સ્વરૂપ ખૂબ જ સુંદર, મોહક અને … Read More

Ekadashi Vrat: ‘ષટતિલા એકાદશી’ નું શું છે મહત્વ; જાણીએ વૈભવી જોશીની કલમે…

Ekadashi Vrat: સહુથી પહેલાં તો કોઈને એમ વિચાર આવે કે આવું નામ કેમ ? ‘ષટતિલા’ નામ શા માટે ? ‘ષટ’ એટલે સરળ ભાષામાં કહીયે તો ૬ નો આંક. કોઈ પણ … Read More

Swamiji ni Vani part-25: શું તમે સુખી જીવન જીવવા માંગો છો? તો આ લેખ તમારા માટે ઉપયોગી થશે

“પ્રસન્નતા” પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી Swamiji ni Vani part-25: શાસ્ત્રો કહે છે કે સુખ કાંઈ બહાર નથી, સુખ તો મનુષ્યનો સ્વભાવ છે. મન જ્યારે શાંત હોય ત્યારે આ સ્વાભાવિક … Read More

Makarsankranti Part-2: બીજા મણકામાં ઉત્તરાયણ ને મકરસંક્રાંતિ સાથે જોડાયેલા ધાર્મિક તત્ત્વો વિશે આજે જાણીશું

Makarsankranti Part-2: આ તહેવાર પર સૂર્ય દેવ પોતાના પુત્ર શનિને મળવા માટે આવે છે. શનિ એ મકર રાશિનાં સ્વામી છે. મકરસંક્રાંતિ પર સૂર્ય શનિની સાધના અને એનાથી સંબંધિત દાન કરવાથી … Read More

Swamiji ni Vani part-24: જાણો..મન સાથે મિત્રતા કરવાથી જીવનમાં લાભ થાય કે નુકસાન

Swamiji ni Vani part-24: મન સાથે મિત્રતા: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni Vani part-24: મન એ ભગવાને આપણને આપેલું એક સુંદર સાધન છે, કરણ છે; જ્યારે હું એનો ઉપયોગ … Read More

Ayodhya Ram temple idol selected: અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી મૂર્તિ અયોધ્યાના રામ મંદિરમાં બિરાજશે

Ayodhya Ram temple idol selected: જાણો કોણ છે શિલ્પકાર અરુણ યોગીરાજ જેની પ્રતિમા પસંદ કરવામાં આવી? અયોધ્યા, 02 જનવરી: Ayodhya Ram temple idol selected: સોમવારે અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર માટેની … Read More

Crassula Plant Tips: મની પ્લાન્ટ જ નહીં આ છોડ ઘરમાં રાખવાથી પણ વરશે છે લક્ષ્મીજીની કૃપા…

Crassula Plant Tips: ક્રાસુલા છોડને લગાવતા જ ઘરમાં સકારાત્મક ઉર્જા અને પૈસા બંને આકર્ષાય છે વાસ્તુ ડેસ્ક, 11 ડિસેમ્બરઃ Crassula Plant Tips: ઘણા લોકો ઘરની આર્થિક તંગીથી પરેશાન છે. તે … Read More

Tuljabhavani Mandir: મંદિરમાંથી ગાયબ થયા પ્રાચીન સોનાના મુગટ સહિત કેટલાક આભુષણો, જાણો ક્યાંની છે ઘટના

Tuljabhavani Mandir: મહારાષ્ટ્રની કુલસ્વામિની માતા શ્રી તુળજાભવાની દેવીનો પ્રાચીન મુગટ ગુમ થયો મુંબઈ, 07 ડિસેમ્બરઃ Tuljabhavani Mandir: મહારાષ્ટ્રની કુલસ્વામિની માતા શ્રી તુળજાભવાની દેવીનો પ્રાચીન મુગટ ગુમ થયો છે અને તેની … Read More

Surya Puja Tips: સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન, અધૂરા કામ થશે પૂરા

Surya Puja Tips: સૂર્યદેવની યોગ્ય રીતે પૂજા કરવામાં આવે તો કરિયર અને બિઝનેસમાં અપાર સફળતા મળે છે અમદાવાદ, 07 ડિસેમ્બરઃ Surya Puja Tips: ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્ય ભગવાનની પૂજા કરવાથી … Read More

Swamiji ni Vani part-23: દાન વિષે ભગવદ્દ ગીતા કહે છે;

Swamiji ni Vani part-23: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી દાન દાન વિષે ગીતામાં ભગવાન કહે છે:दातव्यमिति यद्दानं दियतेनुपकारिणे. Swamiji ni Vani part-23: દાન કરવું જોઈએ અને એવી રીતે કરવું જોઈએ કે … Read More