Festival & celebration in India: ભારતભરમાં ઉજવવામાં આવતાં નવા વર્ષનાં તહેવારની ઉજવણી અને પ્રકૃતિ સાથેનાં તાદાત્મ્યની વાત

(વિશેષ નોંધ: અગાઉનાં મણકામાં મેં ખગોળીય તત્ત્વોની, ધાર્મિક તત્ત્વોની અને પુરાતનકાળથી ચાલતાં આવતાં જુદાં-જુદાં સંવત્સર અને સંવતની સવિસ્તર વાત કરી છે પણ આ બીજા મણકામાં કરવી છે.) Festival & celebration … Read More

Gudi padwa 2023: ગુડી પડવો શા માટે ઉજવવામાં આવે છે? વાંચો વિસ્તારે…

Gudi padwa 2023: ગુડી પડવાના દિવસે લાલ રંગનો અઢી હાથનો ધ્વજ તમારા ઘરના દક્ષિણ-પૂર્વ ખૂણામાં, એટલે કે અગ્નિ ખૂણામાં, પાંચ હાથ ઊંચા દંડમાં લગાવવો જોઈએ અમદાવાદ, 22 માર્ચ: Gudi padwa … Read More

Chaitra navratri tips: ચૈત્ર નવરાત્રિમાં કરો આ ઉપાય, ભાગ્ય ચમકશે…

Chaitra navratri tips: રાહુ-કેતુને જીવનમાં ક્યારેય નુકસાન નહીં થાય ધર્મ ડેસ્ક, 20 માર્ચ: Chaitra navratri tips: ચૈત્રી નવરાત્રી 22મી માર્ચથી શરૂ થશે અને 30મી માર્ચે સમાપ્ત થશે. નવરાત્રિ દરમિયાન મા … Read More

Somnath Yatra app launched: ગૃહપ્રધાન અને સોમનાથના ટ્રસ્ટી અમિતભાઈ શાહે સોમનાથ યાત્રા એપનું કર્યું લોન્ચિંગ

Somnath Yatra app launched: સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અને દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહે સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન કર્યા સોમનાથ 19 માર્ચ: Somnath Yatra app launched: દેશના ગૃહ … Read More

Ambaji Mohanthal Prasad: અંબાજી મંદિરના પ્રસાદ ગૃહમાં મોહનથાળ નો પ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ

Ambaji Mohanthal Prasad: અંબાજી મંદિરના પ્રસાદ ગૃહમાં મોહનથાળ નો પ્રસાદ બનાવવાની પ્રક્રિયા શરૂ, આજે 3250 કિલો મોહનથાળ નો પ્રસાદ તૈયાર કરવામાં આવશે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 16 માર્ચ: Ambaji Mohanthal … Read More

Swamiji ni Vani part-08: જીવનમાં ક્ષણે ક્ષણે દુઃખ છે. પરંતુ આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણા દુઃખ માટે, શોક માટે કોઈ કારણ છે ખરું કે નહીં ?

શોક એ જીવસૃષ્ટિની ઊપજ(Swamiji ni Vani part-08) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-08  ધર્મ ડેસ્ક, 13 માર્ચ: Swamiji ni Vani part-08: મનુષ્યજીવનનો મૂળભૂત પ્રશ્ન છે વિષાદ. એવો એકે માણસ નથી જેને … Read More

Rashifal: થોડા કલાકોમાં જ મંગળ બદલશે પોતાનો માર્ગ, આ રાશિના લોકો પર થશે ધનની વર્ષા

ધર્મ ડેસ્ક, 13 માર્ચ: Rashifal: ગ્રહોનો અધિપતિ મંગળ 13 માર્ચે મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સવારે 5:35 વાગ્યે પરિવહન કરશે. મિથુન રાશિનો સ્વામી બુધ છે અને મંગળ તેની સાથે દુશ્મની ધરાવે … Read More

Shanivar no rashifal: જાણો કઈ રાશિ પર શનિદેવની કૃપા વરસશે આજે, વાંચો તમારું રાશિફળ

Shanivar no rashifal: મકર રાશિના લોકોના અંગત સંબંધોમાં ઉગ્રતા વધશે. ધ્યાનમાં રાખો કે આ ભવિષ્યમાં તમારી સફળતામાં મદદરૂપ થશે. વૃષભ રાશિના નોકરીયાત લોકોને આજે ટ્રાન્સફર લેટર મળવાની સંભાવના છે. મેષ- … Read More

Ambaji Mohanthal Prasad controversy: સર્વસમાજના દાતાઓના સહકારથી આજથી અંબાજીમાં નિઃશુલ્ક મોહનથાળના પ્રસાદ વિતરણ શરૂ

Ambaji Mohanthal Prasad controversy: આ એવા જ પ્રકારની ચોટ છે કે જે મહમદ ગજનીએ સોમનાથ મંદિર પર હુમલો કરીને આસ્થાને ચોટ પહોંચાડી હતી: હેમાંગ રાવલ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 08 … Read More

Holi Dhuleti celebration: ભારતભરમાં હોળી-ધુળેટીની ઉજવણી અને પ્રકૃતિ તથા સાહિત્ય સાથેનો સમન્વય

Holi Dhuleti celebration: મણકો ૪ – ભારતભરમાં હોળી-ધુળેટીની ઉજવણી અને પ્રકૃતિ તથા સાહિત્ય સાથેનો સમન્વય © ધર્મ ડેસ્ક, 08 માર્ચ: Holi Dhuleti celebration: આબાલ-વૃદ્ધ સહુનો લોકપ્રિય તહેવાર જેનો પ્રથમ દિવસ … Read More