Ramana Kali Temple Bangladesh: જીર્ણોદ્ધાર કરાયેલા રમણા કાલી મંદિરનું રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉદ્ઘાટન કર્યું

Ramana Kali Temple Bangladesh: રાષ્ટ્રપતિ કોવિંદે પત્ની તેમજ પુત્રી સાથે મંદિરમાં વિધિપૂર્વક માતા કાલીની પૂજા અર્ચના કરી 1971માં પાકિસ્તાનની સેનાએ ઓપરેશન સર્ચલાઇટમાં મંદિરને નષ્ટ કર્યું હતું ઢાકા, 17 ડિસેમ્બર: Ramana … Read More

Surya gochar rashi parivartan: આવતા 29 દિવસ સુધી આ રાશિઓનુ ભાગ્ય ચમકશે, સૂર્ય દેવની રહેશે વિશેષ કૃપા

Surya gochar rashi parivartan: સૂર્યદેવ 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2022 સુધી ધનુ રાશિમાં વિરાજમાન રહેશે જ્યોતિષ ડેસ્ક, 17 ડિસેમ્બરઃ Surya gochar rashi parivartan: આજે સૂર્ય દેવે વૃશ્ચિક રાશિમાંથી ધનુ રાશિમાં … Read More

Manav Mahek Mohan Mit: માનવ મહેક મોહન મિત – જ્ઞાન ભક્તિનો અનોખો કાર્યક્રમ

મુંબઈ, ૧૫ ડિસેમ્બરઃ Manav Mahek Mohan Mit: યુનિવર્સલ સ્પીરીચ્યુઅલ અપલીફ્ટમેન્ટ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘માનવ મહેક મોહન મિત’ વિષય પર જ્ઞાન-ભક્તિનાં અનોખા કાર્યક્રમનું આયોજન તા.૧૯ ડિસેમ્બર, ૨૦૨૧, રવિવારે સાંજે ૬:૦૦ … Read More

Champa shashti: આજે ચંપા ષષ્ઠી ભગવાન કાર્તિકેયને છે સમર્પિત, આ દિવસે શિવજીને રીંગણ બાજરીનો ધરાવવામાં આવે છે ભોગ

Champa shashti: સ્કંદ પુરાણ અનુસાર, આ તહેવાર ભગવાન કાર્તિકેયને સમર્પિત છે. આથી આ તહેવારને સ્કંદ ષષ્ઠી પણ કહેવામાં આવે છે ધર્મ ડેસ્ક, 09 ડિસેમ્બરઃ Champa shashti: માગશર મહિનાના સુદ પક્ષની … Read More

Gold necklace donation: આજે અંબાજી મંદિર ટ્રસ્ટ ને 70 ગ્રામ સોના નો હાર ભેટ મા અર્પણ કરાયો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૦૭ ડિસેમ્બરઃ Gold necklace donation: શક્તિપીઠ યાત્રાધામ અંબાજી ખાતે આજે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને રૂપિયા ૩ લાખ ઉપરાંતનો સોનાનું દાન ભેટ મળ્યુ છે પુના ના એક … Read More

Celebrating the 202nd anniversary of the Vachnamrit: કુમકુમ મંદિર દ્વારા વચનામૃત ગ્રંથની ર૦ર મી જયંતી ઉજવાઈ.

Celebrating the 202nd anniversary of the Vachnamrit: સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલી વાણીનો અદ્ભૂત ગ્રંથ……. ૪ x ૩ ફૂટની વિશિષ્ટ વચનામૃતની કૃતિ તૈયાર કરવામાં આવેલ છે.ર૭૩ વચનામૃતનો આ સમગ્ર ગ્રંથ અને … Read More

Shanishchari Amavasya : આજે શનિ અમાવસ્યા, 5 રાશિના જાતકોને ધનલાભ થશે- વાંચો વિગત

Shanishchari Amavasya: મંગળના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ વખતે જ આ ગ્રહણ લાગશે તેમજ સૂર્ય પણ ગ્રહણ વખતે જ્યેષ્ઠા નક્ષત્રમાં રહેશે જે બે દેશો વચ્ચે ઘર્ષણ વધારનાર, સેનાને મુખ્ય ભૂમિકામાં લાવનાર અને … Read More

Ambaji mandir coins problems: તમારે પરચુરણ ની જરૂર છે? તો સમ્પર્ક કરો અંબાજી મંદિરના

Ambaji mandir coins problems: મંદિર ટ્રસ્ટ પાસે રૂપીયા 70 લાખ જેટલીં પરચુરણ ભેગી થતાં જરૂરીયાતમંદો ને ઘરે બેઠા પહોંચાડવાની પણ જાહેરાત કરાઇ છે. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તાઅંબાજી, ૦૧ ડિસેમ્બરઃ Ambaji mandir … Read More

Utpanna Ekadashi: આજે ઉત્પત્તિ એકાદશી, વાંચો પદ્મ, સ્કંદ અને બ્રહ્મવૈવર્ત પુરાણ મુજબ એકાદશી વ્રતનું મહત્ત્વ- વાંચો વિગત

Utpanna Ekadashi: કારતક મહિનાના દેવતા પણ ભગવાન વિષ્ણુ જ છે એટલે આ દિવસે વિષ્ણુજીની પૂજા અને વ્રત કરવાથી અનેક યજ્ઞ કરવા જેટલું શુભફળ મળે છે. નવી દિલ્હી, 30 નવેમ્બરઃ Utpanna … Read More

Kalbhairav ​​Jayanti: અંબાજી ખાતે ભૈરવ જયંતી નિમિત્તે વિવિધ કાલભૈરવ મંદિર માં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું

Kalbhairav ​​Jayanti: ભૈરવ જયંતિ નિમિત્તે ભૈરવ દાદા ને પ્રસાદનો ભોગ પણ ધરાવવામાં આવ્યો હતો. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૭ નવેમ્બર: Kalbhairav ​​Jayanti: યાત્રાધામ અંબાજીમાં આજે . 27 નવેમ્બર ના રોજ … Read More