Gopalanand Swami: કુમકુમ મંદિર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામી નો 214 મો દીક્ષા દિન ઉજવાયો……

Gopalanand Swami: તારીખ 27 નવેમ્બર ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ખાતે શ્રી ગોપાળાનંદ સ્વામીના 214 માં દીક્ષા દિન પ્રસંગે મહંત સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ પુષ્પોથી અભિષેક … Read More

Donation of gold: અંબાજી મંદિર ખાતે 350 ગ્રામ સોનાનું દાન દાતા એ કર્યું

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૬ નવેમ્બર: Donation of gold: શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલી છે હાલમાં દેવ દિવાળીનો … Read More

Shukrvar upay: નોકરી સંબંધી દરેક પરેશાની દૂર કરવા શુક્રવારના દિવસે કરો આ ઉપાય

Shukrvar upay: શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરવાથી અને ઉપાયો કરવાથી નોકરી સંબંધી પરેશાનીઓ પણ દૂર હોય છે ધર્મ ડેસ્ક, 26 નવેમ્બરઃ Shukrvar upay: શુક્રવારના દિવસે માતા લક્ષ્મીને સમર્પિત ગણાય છે. … Read More

Ambaji Annkut darshan: શક્તિપીઠ અંબાજી ધામમાં સૌ પ્રથમ વખત મંદિર માં માતાજી સન્મુખ ફળ ફળાદી નો અન્ન્કુટ ધરાવામાં આવ્યો

Ambaji Annkut darshan: માતાજી સન્મુખ 71 પ્રકાર ના ફ્રૂટ ને ડ્રાયફ્રુટ ના અન્નકૂટ સાથે નિજ મંદિર માં વિવિધ ફ્રૂટ નું શણગાર પણ કરાયો હતો અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૨૫ નવેમ્બર: … Read More

The principle of karma: શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તુ કર્મ કર,કોઈ પણ અપેક્ષા વગર તુ તારુ કર્મ કર

The principle of karma: કર્મ નો સિદ્ધાંત માણસ કોઈ પણ કર્મ કરે છે ત્યારે એનુ શુ પરિણામ આવશે તે કોઈ નથી જાણતુ હોતુ.જાણતા-અજાણતા આપણા થી કોઈ એવુ કર્મ થઈ જાય … Read More

Budhwar upay: બુધવારે કરશો આ ઉપાય તો શિવપુત્ર આપશે સુખ, શાંતિ અને સમૃદ્ધિ

Budhwar upay: તમે ઈચ્છવા છતા કોઈ શુભ કાર્ય કરી શકતા નથી તો ગણપતિ અથર્વશીર્ષમાં બતાવેલ ઉપાય કરો ધર્મ ડેસ્ક, 24 નવેમ્બરઃBudhwar upay: કાર્યમાં સફળતા માટે સૌથી જરૂરી છે મેહનત અને … Read More

lord shiva secrets: સોમવાર એટલે મહાદેવનો વાર જાણો, શિવજી સાથે જોડાયેલ આ રહસ્યો?

lord shiva secrets: માનવામાં આવે છે કે, સોમવારે ભગવાન શિવની સાચા મનથી પૂજા કરવામાં આવે તો તમામ દુ:ખ દૂર થાય છે અને મનોકામના પૂર્ણ થાય છે ધર્મ ડેસ્ક, 22 નવેમ્બરઃlord … Read More

Chanakya Niti: બુદ્ધિશાળી વ્યક્તિઓ ક્યારેય આ 5 વસ્તુઓને જાહેરમાં કરતા નથી- વાંચો વિગત

Chanakya Niti: આચાર્ય ચાણક્ય દ્વારા ચાણક્ય નીતિમાં વર્ણવેલ નીતિઓ આજે પણ પ્રાસંગિક છે જ્યોતિષ ડેસ્ક, 20 નવેમ્બરઃ Chanakya Niti: ચાણક્ય નીતિ આચાર્ય ચાણક્ય રાજકારણના મહાન વિદ્વાન હતા. આચાર્ય ચાણક્ય દ્વારા … Read More

Kartik purnima: આજે કારતક પૂનમ એટલે કે દેવ દિવાળી, 18 થી શરુ થઇ અને 19 નવેમ્બરે પૂર્ણ થશે પૂનમ

Kartik purnima: આ વર્ષે પૂનમ તિથિ 18 નવેમ્બરે સવારે લગભગ 11.34 થી શરૂ થઈ રહી છે. 19 તારીખે દિવસમાં લગભગ 1.20 વાગ્યા સુધી રહેશે. વ્રત-તહેવારનો નિર્ણય કરનાર નિર્ણય સિંધુમાં ઉલ્લેખવામાં … Read More

Patotsav of Ambikeshwar Mataji: દાંતામાં યોજાયો અંબિકેશ્વર માતાજીનો પાટોત્સવ

Patotsav of Ambikeshwar Mataji: ભગવતી બાલ યુવક મંડળ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, ૧૭ નવેમ્બર: Patotsav of Ambikeshwar Mataji; બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકા મથકે … Read More