Temple open time: સોમવારે શિવભક્તિ-કૃષ્ણભક્તિનો દિવ્ય સંયોગ, સોમનાથ મંદિર રાત્રે 10 સુધી, ભાલકાતિર્થ રાત્રે 9 સુધી ખુલ્લુ રહેશે

Temple open time: સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ તથા ભારતવર્ષના ચાર ધામ પૈકીનું એક  દ્વારકા બન્ને વહેલી સવારથી રાત્રિ સુધી દર્શનાર્થે ખુલ્લા રાખવા નિર્ણય લેવાયો ધર્મ ડેસ્ક, 29 ઓગષ્ટઃ Temple open time: … Read More

Hanuman ji: હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર? સાથે જાણો બજરંગબલી નામ પાછળની રોચક કથા

Hanuman ji: હનુમાન જીના અનેક નામ છે. જેમાંથી એક છે બજરંગબલી. હનુમાનજીનું નામ બજરંગબલી પડવા પાછળ એક પૌરાણિક કથા પણ છે ધર્મ ડેસ્ક, 28 ઓગષ્ટઃ Hanuman ji: એક પૌરાણિક કથા … Read More

Nagpanchmi: શા માટે કરવામાં આવે છે નાગની પૂજા? નાગપંચમી વિશે શું છે પૌરાણિક માન્યતા? જાણો જ્યોતિષ ડો. મૌલી આચાર્ય પાસેથી

Nagpanchmi: શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’ ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને કુલેર ધરાવવામાં આવે છે. કેટલાક સ્થળે પુરૂષો પણ આ દિવસે ઠંડુ જમે છે … Read More

jyotirling darshan: આ જ્યોતિર્લિંગનાં માત્ર દર્શન કરવાથી જન્મો જન્મનાં પાપ દૂર થઇ મનોકામના પૂર્ણથાય છે, આ મંદિરનો શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે!

jyotirling darshan: એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજીના આ જ્યોતિર્લિંગને સ્વયંના નિવાસથી પ્રકાશ પુર્ણ કરેલ છે અને તેમણે આ પાવન નગરીને પોતાના ત્રિશુળથી સંભાળી રાખેલ છે ધર્મ ડેસ્ક, 24 … Read More

Sidheshvar mahadev vrat: પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવના વ્રતનો મહિમા જાણો, જ્યોતિષ ડો. મૌલી રાવલ પાસેથી

Sidheshvar mahadev vrat: જે રીતે શ્રાવણ માસમાં સોમવારનું મહત્વ છે તે જ રીતે સિધ્ધેશ્વર મહાદેવનું પણ મહત્વ છે. ધર્મ ડેસ્ક, 21 ઓગષ્ટઃ Sidheshvar mahadev vrat: પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો … Read More

Jivantika vrat: શ્રાવણ મહિનાના શુક્રવારે રાખવામાં આવતા આ વ્રત વિશે વિગતે જાણકારી મેળવીએ..!

ધર્મ ડેસ્ક, 20 ઓગષ્ટઃ Jivantika vrat: શ્રાવણ મહિનાના શુક્રવારના રોજ જીવનતીકા માતાનું વ્રત કરવામાં આવે છે. જો તમે શ્રાવણના પહેલા શુક્રવારે વ્રત રાખવાનું ભૂલી ગયા છો તો આ મહિનામાં આવતા … Read More

Rashi Bhavishya: મહિનાના અંત સુધી આ રાશિના જાતકોને થશે લાભ અને મળશે સફળતા, ગ્રહ-નક્ષત્ર આપી રહ્યા છે સંકેત

Rashi Bhavishya: મહિનાના અંત સુધીમાં કેટલાક ગ્રહોનું પરિવર્તન થશે. 17 મી ઓગસ્ટ 2021 ના ​​રોજ સૂર્ય પોતાની રાશિ સિંહમાં પરિવર્તન કરશે ધર્મ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Rashi Bhavishya: ઓગસ્ટ મહિનામાં અનેક … Read More

Putrada Ekadashi : આજે શ્રાવણ પુત્રદા એકાદશી વ્રત, વાંચો મહત્વ અને કથા

Putrada Ekadashi : હિન્દુ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને શ્રાવણ પુત્રદા એકાદશી કહેવામાં આવે છે. પુત્રદા એકાદશી વર્ષમાં બે વાર આવે છે, પુત્રદા એકાદશીનો ઉપવાસ પોષ મહિનામાં પણ … Read More

importance of Smaran uchar: જ્યોતિષ મૌલી રાવલના મુખે સાંભળો, પવિત્ર શ્રાવણ માસમાં નામ સ્મરણનું મહત્વ

ધર્મ ડેસ્ક, 17 ઓગષ્ટઃ importance of Smaran uchar: હિન્દુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. જેમ દરેક વ્યક્તિ અલગ અલગ જ્ઞાતિનું હોય છે તેમ તેમ તે વ્યક્તિના આરાધ્યા દેવ કે … Read More

Stambheshwar mahadev: દિવસમાં બે વાર સમુદ્રમાં ડૂબી જાય છે આ શિવ મંદિર, જાણો ગુજરાતમાં આવેલા આ મંદિર વિશે

Stambheshwar mahadev: આ વિખ્યાત તીર્થ વિશે શ્રી મહાશિવપુરાણની રૂદ્ર સંહિતામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અનુસાર આ મંદિર ભગવાન શિવના કાર્તિકેયએ બનાવ્યું હતું ધર્મ ડેસ્ક, 16 ઓગષ્ટઃ Stambheshwar mahadev: આજે … Read More