રાજ્યના ખેડૂતો(Gujarat Farmers) અને પશુપાલકો માટે નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલની મહત્વની જાહેરાત

Gujarat Farmers ઉનાળાની સીઝનમાં પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદાની નહેરો, ફતેવાડી, સુજલામ સુફલામ, ખારી કટ કેનાલ અને સૌની યોજનામાં તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી જરૂરીયાત મુજબ નર્મદાનુ પાણી અપાશે : નીતિનભાઇ પટેલ અહેવાલઃ … Read More

દેશમાં ઓક્સિજન પાવર પ્લાન્ટને 24 કલાક અવિરત વીજ પુરવઠો(24×7 power supply) મળી રહે તે માટે વીજ મંત્રાયલે સક્રિય પગલા લીધા- વાંચો વિગતે માહિતી

દિલ્હી,12 મેઃ24×7 power supply: સમગ્ર દેશમાં કોરોના વાયરસની મહામારીની પડી રહેલી માઠી અસરને ધ્યાનમાં રાખીને તથા હોસ્પિટલો તથા ઘરે સારવાર લઈ રહેલા દર્દીઓમાં ઓકિસજનની વધતી જતી માગને ધ્યાનમાં રાખીને વીજ … Read More

ST Bus: એસ.ટી બસ સેવાઓને કોરોના કાળમાં પણ અસર પડવા દીધી નથી અને સતત સેવારત રાખી છે: મુખ્યમંત્રી

ST Bus: મુખ્યમંત્રીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પ્રથમવાર સંચાલનમાં મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૧ બસોનું મુસાફરોની સેવામાં E-લોકાર્પણ કર્યુ ST Bus: કોરોના એ ટ્રાન્સપોર્ટ-ટુરિઝમ સેકટરને અસર પહોચાડી છે … Read More

ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ

ગાંધીનગર, 08 મેઃ કોરોનાકાળમાં અનેક ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે.  રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે નવ આઈએએસ(IAS) અધિકારીઓની … Read More

વધતા સંક્રમણના કારણે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન(inauguration) કરવામાં આવ્યું રદ્દ, રાજ્યગૃહમંત્રી કરવાના હતા ઉદ્ધાટન

શાહીબાગમાં 50 બેડના આઇસોલેશન વોર્ડની શરૂઆત– જેનુ ઉદ્ધાટન (inauguration) રાજ્યગૃહમંત્રી કર્યુ હતુ..! ગાંધીનગર, 06 મેઃ inauguration સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. હોસ્પિટલો પણ ખાલી નથી તેવા સંજોગોમાં પણ … Read More

ગુજરાતના મુખ્યમંત્રી(CM vijay rupani) જૂનાગઢ સિવિલની મુલાકાતે, દર્દીઓની મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી-તેમના સંબંધીઓ સાથે વાત કરી

ગાંધીનગર, 04 મેઃ આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી(CM vijay rupani) જૂનાગઢની મુલાકાતે ગયા અને કોરોનાની સ્થિતિ પર સમીક્ષા કરે તે પહેલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને વાસ્તવિક સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. … Read More

કોરોના મહામારી સામેની લડાઈમાં ડોક્ટરોની અછત ન થાય તે માટે મોદી સરકારે(Modi government) લીધો આ મોટો નિર્ણય

કોરોનાની બીજી લહેરની ભયાનકતાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે(Modi government) નેશનલ એલિજીબલ કમ એન્ટ્રેસ્ટ ટેસ્ટ (NEET) ઓછામાં ઓછી 4 મહિના માટે મોકૂફ રાખવામાં આવી નવી દિલ્હી, 03 મેઃ ભારતમાં કોરોનાનું સંક્રમણ … Read More

GG Hospital: જામનગરનીજી.જી. હોસ્પિટલમાં સમીક્ષા બેઠક યોજતા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા

GG Hospital: રાજ્યમંત્રી જાડેજાએ જિલ્લા કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી અહેવાલ: જગત રાવલજામનગર, ૦૩ મે: GG Hospital: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જી. જી. હોસ્પિટલ … Read More

વિદેશ અને અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતીઓની મદદે આવી ગુજરાત સરકાર(Gujarat government), લીધો મહત્વનો નિર્ણય

રાજ્ય સરકાર(Gujarat government) દેશ/વિદેશમાં રહેતા ગુજરાતીઓની હરહંમેશ પડખે – બિન-નિવાસી ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજા રાજ્ય સરકાર(Gujarat government)નો મહત્વનો નિર્ણય વિશાખાપટ્ટનમ(આંધ્રપ્રદેશ) ખાતેના ગુજરાતી સમાજ ભવનના બાંધકામ માટે રૂ. ૪૦ લાખની … Read More

મુખ્મમંત્રી અને રાજ્યપાલે કરાવ્યો ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ'(Maru Gaam Corona Mukt Gaam) અભિયાનનો પ્રારંભ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગરઃ,01 મેઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ ૧ લી મે થી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ (Maru Gaam Corona Mukt Gaam) અભિયાનનો રાજ્યના ૧૭ હજાર ગામોમાં પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો … Read More