છોટી કાશી થી પ્રસિદ્ધ જામનગરમાં હનુમાનજી ને ચાંદી ની ગદા અર્પણ કરાય.
હાલ ચાલી માગશર મહિના માં હનુમાનજી ભગવાન નો અનેરો મહિમા રહેલો છે ત્યારે જામનગર ના ચૌહાણ પરિવાર દ્વારા મહાબલી હનુમાનજી ને ચાંદી ની ગદા અર્પણ કરવામાં આવી હતી ઉપરાંત અન્નકોટ … Read More