બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો વધુ એક સપાટો,ભુમાફિયાઓ માં ફેલાયો ફફડાટ. જાણો વિગત…

ભૂસ્તર વિભાગે ડ્રોન કેમેરાની મદદથી ખનીજ ચોરી ઝડપી પાડી.. બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરી અટકાવવા સતત બીજા દિવસે પણ મેગા દ્રાઈવ કરી ડ્રોન કેમેરાની મદદથી બે જગ્યાએ ખનીજ … Read More

દાંતીવાડા નજીક જીવદયા પ્રેમીઓએ ૫૬ ઘેટા ભરેલી ગાડી ઝડપી પાડ્યા..

જીવદયા પ્રેમી સ્વ. ભરતભાઈ કોઠારીને સાચી શ્રદ્ધાંજલિ અર્પવા જીવદયા નું કામ શરૂ અહેવાલ:: ભરત સુંદેશા, બનાસકાંઠા બનાસકાંઠા, ૩૧ ડિસેમ્બર: કોરોના મહામારી દરમિયાન પણ ગેરકાયદેસર અબોલ જીવોની હેરાફેરી મોટા પાયે થઈ … Read More

BREAKING NEWS: પાલનપુરમાં આવ્યો 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો..

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૨ ડિસેમ્બર: પાલનપુરમાં આવ્યો 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો.. 2.59 મિનિટ અનુભવાયો ભૂકંપનો આંચકો.. ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલનપુરથી 39 કિલોમીટર ઉત્તર ઉત્તર પૂર્વમાં..ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાહટ…

અંબાજી ખાતે સતત યાત્રિકો ના સંપર્ક માં આવતા લોકો ના કોરોના ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી

દાંતા તાલુકા માં હમણાં સુધી 8235 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.. જેમાં 140 કેસ પોઝેટીવ… 4 લોકો ના મોત…. જેમાં 49 કેસ માત્ર અંબાજી ના.. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી … Read More

બનાસકાંઠા જિલ્લા ની દાંતા તાલુકા પંચાયત ની ચુંટમી માં કોંગ્રેસ ફરી એકવાર વિજય બની

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી,09 સપ્ટેમ્બર: બનાસકાંઠા જિલ્લા ની દાંતા તાલુકા પંચાયત ની ચુંટમી માં કોંગ્રેસફરી એકવાર અકસ્માતે વિજય બની છે ને પુનઃ કોંગ્રેસ સતા ઉપર આવી છે દાંતા તાલુકા … Read More

બનાસકાંઠા જીલ્લાના નવા કલેકટર તરીકે આનંદ પટેલ મુકાયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 05 સપ્ટેમ્બર:હિંમતનગરના વતની આનંદ પટેલે સિવિલ સર્વિસ એક્ઝામમાં વર્ષ 2009માં 32મો રેન્ક મેળવ્યો હતો અને ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો હતો. નવાઈની વાત એ છે કે … Read More

આજે દાંતામાં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા

દાંતા તાલુકા માં પણ કુલ 30 જેટલાં પોઝીટીવ કેસો નોંધાયા.. માં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા અંબાજી 01 ઓગસ્ટ : દેશ ભરમાં કોરોના ની મહામારી … Read More

અંબાજી માં રાખડીઓ ના સતત ભાવ વધારા ને લઈ વેપારીઓ માટે કોરોના કાળ માથા ના દુખાવા સમાન બન્યું

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા,અંબાજી, બનાસકાંઠા અંબાજી 24 જુલાઈ:રક્ષાબંધન ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાખડી ના વ્યાપાર ઉપર કોરોના ની મોટી અસર જોવા મળી રહી છે જ્યાં બજારો … Read More

આદ્યશકિત પીઠ ધામ અંબાજી બન્યું ગુજરાતનું પ્રથમ ISO 9001 સર્ટીફિકેટ ધરાવતું યાત્રા તીર્થધામ

મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન ગાંધીનગર,૨૩જુલાઈ ૨૦૨૦દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું … Read More

અંબાજીમા દર્શનાર્થે આવેલ યાત્રિકની ગાડીમા લાગી આગ, મોટી જાનહાનિ ટળી

અંબાજી:૧૮ જુલાઈ ૨૦૨૦ કોરોના વાયરસની વચ્ચે અવનવા બનાવો પણ બનતા રહે છે. આ સાથે આજ રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગાડીમા અચાનક આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. દર્શનાર્થી … Read More