અંબાજી ખાતે સતત યાત્રિકો ના સંપર્ક માં આવતા લોકો ના કોરોના ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી
દાંતા તાલુકા માં હમણાં સુધી 8235 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.. જેમાં 140 કેસ પોઝેટીવ… 4 લોકો ના મોત…. જેમાં 49 કેસ માત્ર અંબાજી ના.. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી … Read More