અંબાજી ખાતે સતત યાત્રિકો ના સંપર્ક માં આવતા લોકો ના કોરોના ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી

દાંતા તાલુકા માં હમણાં સુધી 8235 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.. જેમાં 140 કેસ પોઝેટીવ… 4 લોકો ના મોત…. જેમાં 49 કેસ માત્ર અંબાજી ના.. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી … Read More

બનાસકાંઠા જિલ્લા ની દાંતા તાલુકા પંચાયત ની ચુંટમી માં કોંગ્રેસ ફરી એકવાર વિજય બની

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી,09 સપ્ટેમ્બર: બનાસકાંઠા જિલ્લા ની દાંતા તાલુકા પંચાયત ની ચુંટમી માં કોંગ્રેસફરી એકવાર અકસ્માતે વિજય બની છે ને પુનઃ કોંગ્રેસ સતા ઉપર આવી છે દાંતા તાલુકા … Read More

બનાસકાંઠા જીલ્લાના નવા કલેકટર તરીકે આનંદ પટેલ મુકાયા

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, 05 સપ્ટેમ્બર:હિંમતનગરના વતની આનંદ પટેલે સિવિલ સર્વિસ એક્ઝામમાં વર્ષ 2009માં 32મો રેન્ક મેળવ્યો હતો અને ગુજરાતમાં પ્રથમ નંબર આવ્યો હતો. નવાઈની વાત એ છે કે … Read More

આજે દાંતામાં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા

દાંતા તાલુકા માં પણ કુલ 30 જેટલાં પોઝીટીવ કેસો નોંધાયા.. માં હમણાં સુધી 750 ઉપરાંત લોકો નાં કોરોનાં ટેસ્ટ કરવામાં આવ્યા અંબાજી 01 ઓગસ્ટ : દેશ ભરમાં કોરોના ની મહામારી … Read More

અંબાજી માં રાખડીઓ ના સતત ભાવ વધારા ને લઈ વેપારીઓ માટે કોરોના કાળ માથા ના દુખાવા સમાન બન્યું

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા,અંબાજી, બનાસકાંઠા અંબાજી 24 જુલાઈ:રક્ષાબંધન ના આડે હવે ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાખડી ના વ્યાપાર ઉપર કોરોના ની મોટી અસર જોવા મળી રહી છે જ્યાં બજારો … Read More

આદ્યશકિત પીઠ ધામ અંબાજી બન્યું ગુજરાતનું પ્રથમ ISO 9001 સર્ટીફિકેટ ધરાવતું યાત્રા તીર્થધામ

મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન ગાંધીનગર,૨૩જુલાઈ ૨૦૨૦દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું … Read More

અંબાજીમા દર્શનાર્થે આવેલ યાત્રિકની ગાડીમા લાગી આગ, મોટી જાનહાનિ ટળી

અંબાજી:૧૮ જુલાઈ ૨૦૨૦ કોરોના વાયરસની વચ્ચે અવનવા બનાવો પણ બનતા રહે છે. આ સાથે આજ રોજ યાત્રાધામ અંબાજી ખાતે ગાડીમા અચાનક આગ લાગતાં અફરા તફરી મચી જવા પામી હતી. દર્શનાર્થી … Read More

અંબાજી માતા ને પ્રાર્થના કરી છે કોરોના ની મહામારી થી મુક્તિ મળે: પ્રદીપસિંહ જાડેજા

સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી લોકડાઉન બાદ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાઝતા યાત્રિકો નો ઘસારો ચાલુ થયો છે તેની સાથે હવે રાજકીય નેતાઓ પણ અંબાજી દર્શનાર્થે પહોંચી રહ્યા છે અંબાજી માતા ને પ્રાર્થના … Read More

માસ્કના નિયમના પાલન માટે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જઈ રહેલી ગાડીને પોલીસે રોકી સારવાર મોડી મળતા નવજાત બાળકનું મૃત્યુ

અંબાજી માં માસ્કના નિયમના પાલન માટે સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જઈ રહેલી ગાડીને પોલીસે રોકી સગર્ભાને સારવાર મોડી મળતા નવજાત બાળકનું મૃત્યુ થતાં પરિવારજનોનો હોબાળો નવજાત બાળકના મૃતદેહને પોલીસ સ્ટેશન … Read More