સીરમ ઇન્સ્ટીટયૂટ આગ દુર્ઘટનાઃ પાંચ કર્મચારીના કરૂણ મોત- ઇન્સ્ટીટ્યૂટ દ્વારા મૃતકોના પરિવારને 25 લાખની સહાય, પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ

પુણે, 22 જાન્યુઆરીઃ કોરોનાની રસી બનાવતી પુણેની પ્રખ્યાત સીરમ ઇન્સ્ટીટયૂટની માંજરી ખાતેની નવી ઇમારતમાં કાલેજે બપોરે ભીષણ આગ ફાટી નિકળી હતી. આ આગમાં પાંચ જણના મૃત્યુ થાય હતા. નવી ઇમારતનું … Read More