Board exam: કોરોનાનો કહેર વધતા આ રાજ્યમાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા સ્થગિત

મુંબઇ, 12 એપ્રિલઃ Board Exam: કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખતા મહારાષ્ટ્ર સરકારે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સ્થગિત કરી દીધી છે. સોમવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને … Read More

શું મહારાષ્ટ્રમાં થશે(lockdown in maharashtra) લોકડાઉન? સર્વદળીય બેઠકમાં મુખ્યમંત્રી ઠાકરે આપ્યો આ સંકેત – વાંચો સંપૂર્ણ વિગત

મુંબઇ, 10 એપ્રિલઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ સંક્રમણ (lockdown in maharashtra) ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ સમસ્યા પર કાબૂ મેળવવા માટે શનિવારે સાંજે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે સર્વદળીય નેતાઓની … Read More

મહારાષ્ટ્રઃ ભક્તો માટે શેરડી સાઇબાબાના મંદિર બાદ સિદ્ધિવિનાયક(Siddhivinayak)ના દ્વાર પણ બંધ કરાયા, વધતા કોરોના સંક્રમણને લેવાયો આ નિર્ણય

મુંબઇ, 06 એપ્રિલઃ દેશમાં સૌથી વધુ કોરોના કેસની સંખ્યા મહારાષ્ટ્રમાં છે. જેના કારણે સરકારની ચિંતા વધી છે. સતત વધતા જતા કોરોના સંક્રમણના કારણે હવે વિખ્યાત મંદિરો(Siddhivinayak) બંધ થવા લાગ્યા છે. … Read More

અનિલ દેશમુખના રાજીનામા(Resignation) બાદ કેન્દ્રીય મંત્રીનું નિવેદન, કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ

મુંબઇ, 06 એપ્રિલઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આખરે પદેથી રાજીનામું(Resignation) આપી દીધુ છે. અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારથી જ અનિલ દેશમુખ વિરોધીઓના નિશાને … Read More