Durga Ashtami 2021: 13 કે 14 ઓક્ટોબર ક્યારે રખાશે દુર્ગા અષ્ટમી વ્રત જાણો સાચી તારીખ અને પૂજાના શુભ મૂહૂર્ત

Durga Ashtami 2021: અષ્ટમી તિથિ 12 ઓક્ટોબરને રાત્રે 9 વાગીને 47 મિનિટથી શરૂ થઈને 13 ઓક્ટોબરની રાત્રે 8 વાગીને 06 મિનિટ સુધી રહેશે ધર્મ ડેસ્ક, 13 ઓક્ટોબરઃ Durga Ashtami 2021: … Read More

Rupal Palli: નોમના દિવસે રૂપાલ પલ્લીમાં થશે 30 હજાર કીલો કરતા વધુ ઘી નો અભિષેક- વાંચો વિગત

Rupal Palli: આ વર્ષે આશરે 10 લાખ કરતા પણ વધુ દર્શાનાર્થીઓ માતાના દર્શને આવશે તેવો આયોજકો દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે ગાંધીનગર, 12 ઓક્ટોબરઃ Rupal Palli: ગાંધીનગરથી 13 કિ.મીના અંતરે … Read More

Navratri Nav rang: જાણો, નવરાત્રીના નવ રંગોના મહત્વ વિશે

Navratri Nav rang: નવરાત્રી નવ દિવસ સુધી ઉજવવામાં આવે છે જેમાં ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરે છે. ચોમાસા પછીની નવરાત્રી હિંદુ ચંદ્ર મહિના અશ્વિનના શુક્લ પક્ષમાં ઉજવવામાં આવે … Read More

Char-dham Yatra: દર્શનાર્થીઓ માટે રાહતના સમાચાર, હાઇકોર્ટે ચારધામની યાત્રા પર સંખ્યાનુ નિયંત્રણ હટાવી લેવાયુ

Char-dham Yatra: ભાવિકોએ પણ આ યાત્રા કરવા માટે કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા છે તેવુ સર્ટિફિકેટ રાખવુ પડશે નવી દિલ્હી, 05 ઓક્ટોબરઃ Char-dham Yatra: કોરોનાની બીજી લહેરનુ જોર ઓછુ થયા … Read More

Weekly Rashi bhavishya: ઓક્ટોબર મહિનાની 4થી 10 તારીખ સુધીનું રાશિ ભવિષ્ય- વાંચો તમારી રાશિ શું કહે છે?

Weekly Rashi bhavishya: વાંચો આ અઠવાડિયાના ગ્રહો તમારી રાશિ વિશે શું કહે છે? જ્યોતિષ ડેસ્ક, 04 ઓક્ટોબરઃ Weekly Rashi bhavishya: રાશિ ભવિષ્ય હંમેશા ગ્રહ-નક્ષત્રોના આધારે નક્કી કરવામાં આવે છે. તો … Read More

Sarva Pitru Amavasya: 21 વર્ષ પછી સર્વપિતૃ અમાસના દિવસે ગજછાયા યોગ બનશે, વાંચો વિગત

Sarva Pitru Amavasya: આ સંયોગમાં શ્રાદ્ધ અને દાન કરવું ખૂબ જ શુભ મનાય છે. આ પહેલાં 7 ઓક્ટોબર 2010ના રોજ આ સંયોગ બન્યો હતો અને હવે 8 વર્ષ પછી 2029માં … Read More

Dakor temple puja controversy: ડાકોર મંદિરના પૂર્વ સેવકની બે પુત્રીઓએ મંદિરમાં સેવા માટે પ્રવેશની માંગ કરતા ઉભો થયો વિવાદ

Dakor temple puja controversy: ડાકોરમાં પૂજા માટે પૂર્વ સેવકની બે પુત્રીઓ સેવા કરવા જતા મંદિરમાં મોટો વિવાદ સર્જાયો ડાકોર, 02 ઓક્ટોબરઃDakor temple puja controversy: વિશ્વવિખ્યાત યાત્રાધામ ડાકોર મંદિરમાં પૂજા મામલે વિવાદ સર્જાયો છે. હકીકતમાં વાત … Read More

Pitru Paksha ekadashi: આજે પિતૃ પક્ષ શનિવાર અને એકાદશી, શનિદેવ અને પિતૃઓ માટે શુભ કામ કરવાનો શુભ યોગ

Pitru Paksha ekadashi: શનિવારે આ એકાદશી હોવાથી આ દિવસે વિષ્ણુજી સાથે જ શનિદેવ માટે પણ ખાસ પૂજા કરવી જોઈએ. શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે આ ગ્રહો આપણને આપણાં … Read More

Pitrudosh: આ લોકોને લાગે છે પિતૃદોષ, જાણો દોષ દુર કરવાની અને શ્રાદ્ધ આપવાની યોગ્ય રીત

Pitrudosh: સનાતન પરંપરા અનુસાર પિતૃપક્ષમાં પિતૃઓ માટે શ્રાદ્ધ, તર્પણ અને દાન જેવી ક્રિયાઓ કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. પુર્વજોની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ ની પરંપરા સદીઓથી ચાલતી આવી … Read More

munawar faruqui: મુનવર ફારુકીના કાર્યક્રમો ગુજરાતમાં યોજવા નહિ દઈએ, બજરંગ દળે આપી ચેતવણી- વાંચો કોણ છે ફારુકી?

munawar faruqui: મુનવર ફારુકી આગામી મહિને ગુજરાતમાં ત્રણ શો ડોંગરી ટુ નોવેર કરશે. આ કાર્યક્રમો ૧લી ઓકટોબરે સુરતમાં, ત્યાર બાદ અમદાવાદ અને પછી બરોડામાં યોજાશે અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ munawar faruqui: … Read More