The daughter is always special: દરેક દિકરી તમારી પડછાઈ છે,એવું દુનિયા જો માને તો બેડો એમનો પાર…

The daughter is always special: તને પામવા માટે દક્ષ હિમાલયજીએ તપ આદર્યું,પુણ્યનો ઉદય થતા આપ દિકરી રૂપે જન્મયા,હે જગજનની,જગતમાતા તમે છો જગતનો આધાર, અલૌકિક અપાર શક્તિ છે તું,સર્જનહાર ઈશ્વરનુ અદભુત … Read More

Pitru tarpan: ભાદરવા મહિનામાં પૂર્વજોને શ્રાદ્ધમાં ભેળવવા, તથા નારણબલી વગેરે વિશે જાણો, જ્યોતિષ આચાર્ય ડો.મૌલી રાવલ પાસેથી

Pitru tarpan: હિન્દુ ધર્મમાં માનનારા લોકો પોતાના પિતૃઓને યાદ કરીને તેમનુ શ્રાદ્ધ કરે છે. પિતૃઓની મુક્તિ અને તેમને ઉર્જા આપવા માટે શ્રાદ્ધ કર્મ કરે છે ધર્મ ડેસ્ક, 25 સપ્ટેમ્બરઃ Pitru … Read More

Information about shradh: કોનું શ્રાદ્ધ કોણ કરી શકે છે, કઈ જગ્યાએ અને કેવી રીતે શ્રાદ્ધ કરવું- વાંચો તેના વિશે માહિતી

Information about shradh: ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તીર્થમાં જઈને શ્રાદ્ધ કરવું જોઈએ. પરંતુ મહામારીથી બચવા માટે ઘરમાં જ સરળ વિધિથી શ્રાદ્ધ કરી શકાય છે. એકાંતમાં શ્રાદ્ધ કરવાથી તેનું સંપૂર્ણ … Read More

Shradh niyam: શ્રાદ્ધમાં આ નિયમોનુ કરશો પાલન તો પિતૃઓનો મળશે આશીર્વાદ

Shradh niyam: પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને દાન ધર્મ કરવાની પરંપરા ચાલી આવી રહી છે. આ દિવસોમાં ગ્રહોની શાંતિ માટે દાન પુણ્ય અને પૂજા પાઠ કરવામાં આવે છે ધર્મ ડેસ્ક, 23 … Read More

Pitru Tarpan:પિતૃ તર્પણ ક્યારે અને કેવી રીતે કરવું? તથા પિતૃ તર્પણ ના મહત્વ વિશે જાણો આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી- વાંચો વિગત

Pitru Tarpan: ભાદરવા વદ એકમથી અમાસના રોજથી 20 સપ્ટેમ્બર- 6 ઓક્ટોમ્બર સુધી પિતૃતર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય ધર્મ ડેસ્ક, 19 સપ્ટેમ્બરઃ Pitru Tarpan: ઘણી વખત આપણને નથી ખબર હોતી કે પિતૃ … Read More

Ganesh Visarjan 2021: બપ્પાની મૂર્તિને જળમાં જ શા માટે કરાય છે વિસર્જિત, જાણો પૌરાણિક કથા અને શુભ મૂહૂર્ત

Ganesh Visarjan 2021: 10 દિવસીય મહોત્સવનો સમાપન અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન પછી હોય છે. પરંપરા છે કે વિસર્જનના દિવસે ગણપતિની મૂર્તિને નદી સમુદ્ર કે જળમાં વિસર્જિત કરે છે ધર્મ ડેસ્ક, … Read More

Samarpan mahotsav: કુમકુમ મંદિર ખાતે સદગુરુ સમર્પણ મહોત્સવ સંપન્ન થયો

Samarpan mahotsav: આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં સદગુરુ શારત્રી આનંદપ્રિયદાસજી સ્વામી એક માત્ર એવા ૧૦૦ વર્ષીય સંત છે કે, જેમણે જીવનપ્રાણ બાપાના દર્શન કર્યા … Read More

Ganapati’s favorite Durva: આ કારણે ગણપતિદાદાની ચઢાવવામાં આવે છે દુર્વા? જાણો આ રોચક કથા

Ganapati’s favorite Durva: શ્રી ગણેશને દૂર્વા બહુ જ પ્રિય છે. દૂર્વા એક પ્રકારની ખાસ છે જે માત્ર ગણેશ પૂજનમાં જ ઉપયોગ માં લેવાય છે ધર્મ ડેસ્ક, 15 સપ્ટેમ્બરઃ Ganapati’s favorite Durva: આપણે … Read More

Interesting stories of Lord ganesha: તુલસીએ ગણેશજીને શ્રાપ કેમ આપ્યો, અને કેમ કરવા પડ્યા બે લગ્ન ? જાણો શ્રીગણેશની રોચક વાતો

Interesting stories of Lord ganesha: ભગવાન શ્રી ગણેશનો જન્મ કેવી રીતે થયો અને તેમનુ માથાના સ્થાન પર કેવી રીતે હાથીનુ મસ્તક જોડવામાં આવ્યુ વગેરે અનેક વાતો આપણે જાણીએ છીએ ધર્મ … Read More

Ambaji: ભાદરવી પૂનમનો મેળો મોકૂફ રાખવાની વાત છંતા પદયાત્રીઓ ઘસારો યથાવત, 100 જેટલી એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી- વાંચો વિગત

Ambaji: મેળો ને મંદિર બંધ રાખવા કે ચાલુ રાખવા બાબતે કોઈ ચોક્કસ પણે નિર્ણય લેવાયો નથી તેમ છતાં આવતી કાલ થી મેળા ની શરૂઆત થવા જઈ રહી છે અંબાજી, 13 … Read More