Rathyatra 2021: ભગવાન જગન્નાથના ભક્તો માટે સૌથી મોટા સમાચાર, રથયાત્રા યોજવા મામલે સરકારે જાહેર કર્યો અંતિમ નિર્ણય

Rathyatra 2021: ગાંધીનગર ખાતે અગાઉ યોજાયેલી કેબિનેટ બેઠક બાદ આખરે કોરોના મહામારીને ધ્યાને રાખી કેટલીક શરતોને આધિન અમદાવાદની રથયાત્રાને મંજૂરી આપવામાં આવી અમદાવાદ, 08 જુલાઇઃ Rathyatra 2021: ભગવાન જગન્નાથની રથયાત્રા … Read More

oxygen plant sayaji hospital: સયાજી હોસ્પિટલ પરિસરમાં ત્રણ પ્રાણવાયુ ઉત્પાદક સંયંત્રોનું લોકાર્પણ

oxygen plant sayaji hospital: આ પ્લાન્ટસ અંદાજે દૈનિક ૪.૩ ટન જેટલો પ્રાણવાયુ પેદા કરશે અહેવાલ: બી.પી.દેસાઈ વડોદરા: ૦૮ જુલાઈ: oxygen plant sayaji hospital: કોરોના કટોકટીએ પ્રાણવાયુ એટલે કે ઓકસીજનના તબીબી … Read More

Lost their parents during covid 19:કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનારા બાળકોને સહાય આપવા અંગે CM રૂપાણીની મહત્વપૂર્ણ જાહેરાત

Lost their parents during covid 19: પ્રતિ બાળક દીઠ 4 હજારની માસિક સહાય રાજ્ય સરકાર આપશે. બાળક જ્યારથી અનાથ થયું હશે ત્યારથી સહાયનો લાભ લાગુ પડશે ગાંધીનગર, 07 જુલાઇઃ Lost … Read More

Gujarat farmer: ગુજરાતના ખેડૂતો માટે રુપાણી સરકારે લીધો હિતકારી નિર્ણય- વાંચો વિગત

રાજ્યના ખેડૂતો(Gujarat farmer)ને બુધવાર તા. ૭મી જુલાઇથી ૮ ને બદલે ૧૦ કલાક વીજળી મળશે ગાંધીનગર, 06 જુલાઇઃGujarat farmer: કોરોનાની મહામારી બાદ વાવાઝોડાના કારણે ખેડૂતોને ખૂબ જ નુકશાન થયુ હતુ . … Read More

યુગાન્ડા ના ભારત સ્થિત હાઈ કમિશનર Ms.Grace Akelloએ ગાંધીનગરમાં CM રૂપાણી સાથે મુલાકાત કરી

Ms.Grace Akello: મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી સાથેની આ મુલાકાત દરમ્યાન તેમણે ગુજરાત સાથે એમ એસ એમ ઇ સેકટર ની સહભાગિતા અને યુગાન્ડામાં એમ એસ એમ ઈ સેકટર માં રહેલી તકો … Read More

case of treason: 5 રૂપિયાની નોટ અને 10 રૂપિયાના સિક્કા સ્વિકારશો નહી તો થશે રાજદ્વોહનો કેસ, મેજિસ્ટ્રેટએ જનતાને આપી ચેતવણી

case of treason: સરકાર દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું અને તે પ્રકારે સિક્કાનો અસ્વિકાર કરનાર વિરૂદ્ધ રાજદ્રોહનો કેસ દાખલ કરવાની ચેતાવણી આપી હતી. ભરુચ, 06 જુલાઇઃ case of treason: … Read More

vaccination close: આવતી કાલ બુધવારના રોજ વેક્સિનેશનનું કાર્ય બંધ રહેશે, આ છે કારણ- વાંચો વિગત

vaccination close: દર બુધવારે રૂટિન અને રાબેતા મુજબની મમતા દિવસની કામગીરીને કારણે રસીકરણ આવતી કાલે બંધ રહેશે. અમદાવાદ, 06 જુલાઇઃ vaccination close: આવતી કાલે સમગ્ર રાજ્યમાં વેક્સિનેશન કાર્યક્રમ બંધ રહેશે. … Read More

Gujarat AAP: પાર્ટીના પ્રદેશ આગેવાનો અને તેમના પરિવાર ઉપર વારંવાર થતા હુમલાઓ રોકવા અને સલામતી પૂરી પાડવાની રજૂઆત!

Gujarat AAP: CM વિજય રૂપાણીના નેતૃત્વ ઉપર અમો ભરોસો કરીએ છીએ કે ભવિષ્યમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કે તેમના પરિવાર ઉપર અસામાજિક તત્વો હુમલાઓ ના કરે તે અંગે પૂરી સુરક્ષા … Read More

egazette gujarat: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના દિશાદર્શનમાં પેપર લેસ ગર્વનન્સ ઇ-ગર્વનન્સની દિશામાં મહત્વપૂર્ણ કદમ ભરતું ગુજરાત

egazette gujarat: રાજ્ય સરકારના ગેઝેટ હવે ડિઝીટલ ઇ ગેઝેટ સ્વરૂપે વેબસાઇટ પર નાગરિકોને ઓન-લાઇન ઉપલબ્ધ થશે મુખ્યમંત્રીએ egazette.gujarat.gov.inનું ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યુ વર્ષોથી ચાલી આવેલી ગેઝેટ મુદ્રણ-છાપકામની પરંપરાગત પ્રક્રિયાનો હવે અંત … Read More

Ahmedabad development: સીએમ રૂપાણીએ AMC ને અમદાવાદ શહેરના વિકાસ માટે ફાળવ્યા 702 કરોડ રૂપિયા- વાંચો વિગત

Ahmedabad development: બિલ્ડીંગ, શાળા, બોર્ડ ઓફિસ, મલ્ટીલેવલ પાર્કિગ જેવા સામાજિક આંતરમાળખાકીય વિકાસના 6 કામો માટે 85 કરોડ રૂપિયાની ફાળવણી કરી અમદાવાદ, 03 જુલાઇઃ Ahmedabad development: મુખ્યમંત્રી વિજય રૂપાણીએઅમદાવાદ મહાનગર પાલિકા … Read More