World Leprosy Day: રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ૧૨ હાઇએન્ડેમીક જીલ્લાઓમાં વર્ચ્યુઅલ ગ્રામસભાના માધ્યમથી રકતપિત્ત વિશે જનજાગૃતિ અભિયાનની શરૂઆત

World Leprosy Day: આજે વિશ્વ રક્તપિત્ત દિવસ-30 જાન્યુઆરી “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઇન – પખવાડિક” (World Leprosy Day) અંતર્ગત ૩૦મી જાન્યુઆરી થી ૧૩મી ફેબ્રુઆરી દરમ્યાન રકતપિત્ત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે … Read More

Health workers’ leave canceled: રાજયના આરોગ્ય કર્મીઓની રજાઓ રદ; તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ

Health workers’ leave canceled: આગામી સમયમા અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર કરાશે નહી ગાંધીનગર, ૦૬ જાન્યુઆરીઃ Health workers’ leave canceled: રાજયમા પ્રવર્તી રહેલ કોવિડ-૧૯ની સાપ્રત પરિસ્થિતિને ધ્યાને લઈને આરોગ્ય વિભાગ … Read More

Tobacco and liquor cancer cases In gujarat: તમાકુ અને દારુના વ્યસનને કારણે ગુજરાતમાં કેન્સરના કેસ વધ્યાં, આટલા થયા મોતના શિકાર- વાંચો વિગત

Tobacco and liquor cancer cases In gujarat: કેન્દ્ર સરકારે દર્દીઓને સારવાર મળે તે માટે છેલ્લા ત્રણ વર્ષમાં 25.46 કરોડ ગુજરાતને ફાળવ્યા અમદાવાદ, 14 ડિસેમ્બરઃ Tobacco and liquor cancer cases In … Read More

Gujarat health department: મહત્વ નો નિર્ણય, હવે આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓએ બદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે

Gujarat health department: ઓનલાઈન મળેલ અરજીઓ ના આધારે જ બદલી અંગેના નિર્ણય કરવામાં આવશે અને તે સિવાયની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં જેથી તમામ કર્મીઓએ હવે ઓનલાઈન અરજી કરવાની રહેશે … Read More

Vaccination Awareness Workshop: પીડીઈયુ અને યુનિસેફે રસીકરણ ઝૂંબેશ અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા AIRના સહયોગથી વર્કશોપનું આયોજન

Vaccination Awareness Workshop: આ વર્કશોપનો ઉદ્દેશ ગુજરાતના વિવિધ જીલ્લાઓના ઓલ ઈન્ડિયાના રેડિયોના કર્મચારીઓમાં હાલમાં ચાલી રહેલી રસીકરણ ઝૂંબેશ અંગે જાગૃતિ વધારવાનો અને કોવિડ-19 સંબંધિ યોગ્ય વર્તણુંકનું પાલન ચાલુ રહે તે … Read More

PMJAY-MA: સિવિલ હોસ્પિટલ થી રાજ્યભરમાં “આપ કે દ્વાર આયુષ્યમાન” મેગા ડ્રાઇવનો શુભારંભ કરાવતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

PMJAY-MA:: પ્રજાના પ્રશ્નો, ફરિયાદો અને સૂચનોની રજૂઆત માટેના દ્વાર હંમેશા ખુલ્લા છે : આરોગ્યમંત્રી 100 દિવસ ચાલનારા આ મેગાડ્રાઇવમાં 80 લાખ કુટુંબો એટલે કે અંદાજીત 4 કરોડ વ્યક્તિઓને આવરી લઇ … Read More

રાજ્યના આરોગ્ય કમિશ્નર જય પ્રકાશ શિવહરે જાહેરનામુ બહાર પાડ્યુંઃ સરકારી બોન્ડ કરેલા ડોકટરો(MBBS doctors)ને ફરજ પર હાજર થવાનો આપ્યો આદેશ

સરકારી અનુબંધ ડોકટરોને તરત ડયુટી પર આવવા આદેશ કોરોના ડ્યુટીમાં ના આવનાર ડોકટરો(MBBS doctors) સામે થશે કાર્યવાહી મહામારી અધિનિયમ અંતર્ગત હાથ ધરાશે કાર્યવાહી ગાંધીનગર,26 એપ્રિલઃ ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના … Read More

વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની કાળજીમાં વેગવંતો બનેલો પાટણ સહિત સમગ્ર ગુજરાતનો આરોગ્ય વિભાગ

કોરોના મહામારીના સમયમાં વિશેષ જોખમ ધરાવતા દેશના ત્રણ કરોડ વરિષ્ઠ નાગરિકોને ઘેર બેઠાં મળી રહેલી આરોગ્ય સેવાઓ પ્રધાનમંત્રીના 7 વચનોની અપીલના પગલે વરિષ્ઠ નાગરિકોના આરોગ્યની કાળજીમાં વેગવંતો બનેલો પાટણ સહિત … Read More