તાઉ-તે વાવાઝોડાથી રાજ્યમાં ખોરવાયેલ વીજ(electricity) વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવાની કામગીરી શરુ, વાંચો શું કહ્યું ઊર્જામંત્રીએ…

કેન્દ્ર સરકારની મદદથી પાવર(electricity) ગ્રીડ ઓફ ઇન્ડિયા દ્વારા સાવરકુંડલા – ધોકડવા અને  ટીંબડી – ધોકડવા ૨૨૦ કે.વી. લાઇન ઝડપથી પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી ૬૬ … Read More

મોટા સમાચારઃ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ ૧૫ વિધેયકોને(bill passed) રાજયપાલએ મંજુરી આપી, આ બિલમાં લવજેહાદનો કાયદો પણ સામેલ

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા ૮ વિધેયકોને(bill passed) મંજૂરીની મહોર મારતા રાજ્યપાલઃ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજયના નાગરિકોની સુખાકરી અને સુરક્ષાને સુદ્રઢ બનાવવા માટે જરુરી કાયદા બનાવવા રાજય … Read More

રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના ૧૯૦ કૃષિ વૈજ્ઞાનિકો(agricultural scientists) અસરગ્રસ્ત જિલ્લામાં જશે અને ખેડૂતોનું કરશે ટેક્નિકલ માર્ગ દર્શન

તાઉતેથી તીવ્ર અસરગ્રસ્ત પાંચ જિલ્લાના ૪૧ તાલુકાના રર૬૩ ગામો મા ખેતીવાડી-બાગાયતી પાકોના નુકશાનીના પ્રારંભિક સર્વે માટે ૬૯૬ કૃષિ કર્મીઓની ૩૩૯ ટીમ(agricultural scientists) કાર્યરત કરવામાં આવી ગાંધીનગર, 21 મેઃagricultural scientists: મુખ્યમંત્રી … Read More

Big news: સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓ-કોલેજોમાં સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, વાંચો શું કહ્યું શિક્ષણમંત્રીએ…

Big news: કોવિડ-19 સંક્રમણ સ્થિતીમાં આ વર્ષ પૂરતું મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાનો મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય Big news: યુનિવર્સિટી- કોલેજોમાં અભ્યાસ કરતાં બીજા, ચોથા તેમજ છઠ્ઠા સેમીસ્ટરના વિદ્યાર્થીઓનો … Read More

ગુજરાત માટે રાહતના સમાચાર: હવે મ્યુકર માઇકોસીસ(mucormycosis) દર્દીઓના પરિવારને આસાનીથી મળી રહેશે ઈન્જેક્શન, કેન્દ્રિય મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હી, 21 મેઃ મ્યુકર માઇકોસીસ(mucormycosis) માટે જરૂરી ઇન્જેક્શનની અછત સર્જાઇ રહી છે. જેથી અન્ય 5 કંપનીના ઇન્જેક્શનને કેન્દ્ર ટૂંક સમયમાં મંજુરી આપશે. હાલમાં 6 કંપનીઓ ઇંજેકશન બનાવી રહી છે. … Read More

BIG NEWS: ગુજરાતમાં મ્યુકોર માયરોસિસના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી- વાંચો વધુ વિગતે

ગાંધીનગર, 20 મેઃBIG NEWS: ગુજરાતમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ હવે બ્લેક ફંગસનો પણ ખતરો વધ્યો છે. મુખ્યમંત્રી રૂપાણી એ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસ ના … Read More

36 શહેરોમાં રાત્રી કર્ફ્યુ(night curfew) યથાવતઃ આવતી કાલથી વેપારીઓને 6 કલાક ધંધો કરવાની છૂટ મળી- જાણો શું ખુલશે અને હજી શું બંધ રહેશે..!

ગાંધીનગર, 20 મેઃ રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન 27 મે સુધી અમલી રહેશે. જેને પગલે વેપારીઓ સવારે 9થી બપોરે 3 સુધી દુકાનો ખુલ્લી રાખી શકશે. આ અંગે મુખ્યમંત્રીએ પીપાવાવમાં જાહેરાત કરી … Read More

cyclone effect in gujarat: વાવાઝોડામાં મૃત્યુ થયેલા લોકોના આંકમાં વધારો, મૃતક આંક વધીને 53 થયો..!

ગાંધીનગર, 20 મેઃcyclone effect in gujarat: ચક્રવાત તાઉતેએ ગુજરાતમાં મોટા પ્રમાણમાં પ્રલય મચાવ્યો છે.રાજ્યમાં પ્રવેશ કર્યા બાદથી અંદાજે ૨૮ કલાક સુધી સર્જેલી તબાહીમાં ગુરુવાર સુધીમાં તાઉતેએ ૫૩ લોકોનો ભોગ લીધો … Read More

તૌકતે વાવાઝોડાના કારણે બાગાયતી/ઉનાળુ પાક અને માછીમારોને થયેલ નુકશાનનું વળતર ચૂકવવા કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી(Paresh dhanani) મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ગાંધીનગર, 20 મેઃ તાજેતરમાં જ ગુજરાતમાં આવેલ તૌકતે નામના વાવાઝોડાના કારણે રાજ્યમાં ઘણુ નુકશાન થયું છે. જેના માટે કૃષિ ક્ષેત્રે પશુધન સહિત બાગાયતી અને ઉનાળુ પાકને થયેલ નુકસાની, કાચા-પાકા મકાનોનું … Read More

Covid-19 home testing: હવે ઘરે બેઠા કરી શકશો કોરોનાનો ટેસ્ટ, ICMRએ કોવિડ ટેસ્ટ કીટને આપી મંજૂરી- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 20 મે: કોરોનાના કહેરની વચ્ચે ICMRએ મહત્વનો નિર્ણય કર્યો છે. ICMR દ્વારા કોવિડ-19 હોમ ટેસ્ટિંગ(Covid-19 home testing) કિટને મંજૂરી આપવામાં આવી છે. તેમાં રેપિટ એન્ટીજન ટેસ્ટ કિટ ટેક્નિકનો … Read More