Naroda complex fire: नरोड़ा में केपिटल कोम्पलेक्स में आग लगने से भगदड़ मची

अहमदाबाद, 15 मई: Naroda complex fire: अहमदाबाद के नरोड़ा क्षेत्र में शनिवार दोपहर एक कोम्पलेक्स में भयंकर आग लग गई। आग की सूचना पाते ही स्थानीय पुलिस के साथ फायर … Read More

રાજ્ય સરકાર મૃત્યુ આંક છુપાવતી નથી: પ્રદીપસિંહ જાડેજા(pradipsinh jadeja)એ મહત્વનું નિવેદન, વાંચો વધુમાં શું કહ્યું ગૃહ રાજ્ય મંત્રીએ..!

ડેથ સર્ટીફીકેટના આધારે મૃત્યુના આંકડા છૂપાવાઇ રહ્યા છે તેવા અખબારી અહેવાલો તથ્ય વિનાના અને લોકોમાં ભયનો માહોલ ઉભો કરવાની માનસિકતાથી પ્રસિદ્ધ કરાયા છે: pradipsinh jadeja પરિવારમાં થતા મૃત્યુનો સમય– મરણ … Read More

Cyclone Tauktae: ગુજરાત તરફ આવતા તોફાન સામે NDRF ટીમને તૈનાત કરાઇ, આ વાવાઝોડાથી રાજ્યના આ બંદરને સૌથી વધુ નુકશાન થવાનો ભય

ગાંધીનગર, 15 મેઃ ગુજરાતમાં કોરોનાનું સંકટ યથાવત છે ત્યાં રાજ્યમાં સંભવિત તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae) ને લઈને ગુજરાતનું તંત્ર એલર્ટ થયું છે. આ સંકટ સામે એનડીઆરએફની ટીમો સુકાન સંભાળ્યું છે. સયક્લોનને લઇ … Read More

ગુજરાતમાં વાવાઝોડા(cylcone)નું સંકટ વધ્યું : ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્ર થયું સાવધાન, માછીમારોને આપવામાં આવી ખાસ સૂચના

ગાંધીનગર, 14 મેઃ છેલ્લા કેટલાય દિવસથી હવામાન વિભાગે જાહેર કર્યુ હતું કે, વાવાઝોડુ આવવાની શક્યતા છે. તૌકત વાવાઝોડુ(cylcone)ના એલર્ટના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. વાવાઝોડુ સક્રિય … Read More

Jamnagar: તૌકતે સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ, જિલ્લા કલેક્ટર દ્વારા વિવિધ વિભાગોને જરૂરી સૂચન

દરેક તાલુકા(Jamnagar)માં કલાસ-૧ અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઈ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ, આશ્રયસ્થાનો, નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર, વીજ પુરવઠો, દવાઓ, બચાવ અને રાહત કામગીરી સહિતના મુદ્દે તંત્ર દ્વારા … Read More

કોરોના મહામારી ને પગલે હવે પિંડ દાન અને તમામ ધાર્મિક પૂજા ને પણ ઓનલાઇન પ્લેટફોર્મ દ્વારા કરાવતું સ્ટાર્ટઅપ(start up), ‘ઇન્ડિયા ઓહ યસ’

લો હવે, કોરોના કાળ માં પૂજા અને ધાર્મિક વિધિ પણ ઓનલાઇન પ્લેટફોર્મ્સ દ્વારા. યુવા ઉદ્યોગસાહસિકો ને મળ્યો પારુલ યુનિવર્સિટી સંચાલિત વડોદરા સ્ટાર્ટઅપ સ્ટુડિયો દ્વારા સ્ટાર્ટઅપ(start up) ઇન્ક્યુબેશન સપોર્ટ. વડોદરા, 14 … Read More

આજે અક્ષય તૃતિયાના દિવસે જગન્નાથજી મંદિરમાં રથની પૂજા(Rath pooja) કરવાની વિધિ થઇ, રાજ્યગૃહમંત્રી રહ્યાં હાજર

અમદાવાદ, 14 મેઃRath pooja: આજે અક્ષય તૃતિયાના દિવસે જગન્નાથજી મંદિરમાં રથની પૂજા કરવાની વિધિ કરાઈ હતી. આજે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથનું પૂજન(Rath pooja) કરવામાં આવ્યુ હતું. … Read More

4 વખત કસુવાવડ(Miscarriage)નો ભોગ બનેલી મહિલાને આખરે મળ્યું માતા બનવાનું સુખ, કોરોનાકાળમાં તબીબો બન્યા જીવનરક્ષક

અમદાવાદ, 14 મે: Miscarriage :કોરોનાકાળમાં તબીબો જીવનરક્ષક બનીને ઉભર્યાં છે. આવા કપરા સમયે તેઓ ભગવાનના રૂપમાં આવી જાય છે. ત્યારે અમદાવાદમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમા તબીબોને માતાના ગર્ભમાં … Read More

બ્રેકિંગ ન્યુઝઃ રાજ્યના ધોરણ-૧૦ એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓના(10th student mass promotion) વિશાળ હિતમાં મુખ્યમંત્રીનો મહત્વપૂર્ણ નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લેતાં ધોરણ-૧૦ એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને(10th student mass promotion) આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓના … Read More

Gujarat Governmentની પાલક માતા-પિતા યોજના હેઠળ કોરોનામાં છત્રછાયા ગુમાવનારા બાળકોને આશ્રય પૂરો પાડશે- વાંચો કેવી રીતે કરવો સંપર્ક તથા તે વિશે જાણકારી

બાળક ૧૮ વર્ષનો થાય ત્યાં સુધી રાજ્ય સરકાર(Gujarat Government) દ્વારા દર મહિને રુ. ૩,૦૦૦ની સહાય બાળકોના પ્રવેશ માટે ચાઈલ્ડ વેલ્ફર કમિટીનો સંપર્ક કરો. ગાંધીનગર, 13 મેઃ ગુજરાત સરકારે(Gujarat Government) કોરોના મહામારીના … Read More