covin portal: कोविन में अब टीकाकरण की समय-सारिणी में बदलाव का फीचर भी जोड़ा गया,और क्या हुआ बदलाव पढ़िए रिपोर्ट..

covin portal: कोविन में अब टीकाकरण सत्र को दोबारा तय करने का फीचर भी शामिल by PIB Delhi: covin portal: केंद्र सरकार 18 वर्ष और उसके ऊपर के सभी लोगों … Read More

Nose cleansing campaign: મ્યુરકમાઇકોસીસને અટકાવવા તાલીમબધ્ધ ૭૦૦ આરોગ્ય કર્મીઓ દ્વારા ગામેગામ “નાક સફાઇ” ઝુંબેશ

Nose cleansing campaign: મ્યુકર માઇસોસીસથી બચાવ માટે શરૂઆતના તબક્કે જ જો નાક અને મોં ની સફાઇ નિયમીત કરાય તો આ રોગથી બચાવ શકય છે: ડો. નિલેષ રાઠોડ અહેવાલ: રશ્મિન યાજ્ઞિક, … Read More

આરોગ્ય વિભાગનો મોટો નિર્ણય, નીતિન પટેલે કહ્યું- નાગરિકોને આકસ્મિક સારવાર માટે નવી ૯૦ એમ્બ્યુલન્સ(ambulance) ખરીદાશે..!

૭૫ એમ્બ્યુલન્સ ૧૦૮ સેવા માટે અને ૧૫ એમ્બ્યુલન્સ(ambulance) જનરલ હોસ્પિટલોને ફાળવાશે અહેવાલઃ દિલીપ ગજ્જર ગાંધીનગર, 28 મેઃambulance: નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત … Read More

કોરોના વેક્સીનને લઇને દેશમાં ફેલાવવામાં આવી રહેલા અફવાઓ માટે જાહેર કરી હકીકત, સરકારે(government) કહી આ વાત- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 28 મેઃgovernment: દેશમાં કોવિડ-19 રસીકરણ અભિયાન સંદર્ભે લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તી રહી છે. આ ગેરમાન્યતાઓ ખોટી રીતે આપવામાં આવતા વિધાનો, અધૂરા સત્યની જાણકારી અને તદ્દન ખોટી અફવાઓ પ્રસારના … Read More

Information about vaccine: પહેલો ડોઝ લીધા બાદ પણ કોરોના થયો હોય, સ્તનપાન કરાવતી મહિલાએ રસી લેવી કે નહીં? જાણો શું કહ્યું આરોગ્ય મંત્રાલયે

NEGVAC દ્વારા કરવામાં આવેલી નવી ભલામણો અનુસાર(Information about vaccine), બીમારીમાંથી સાજા થયા પછી 3 મહિના સુધી કોવિડ-19 રસીકરણ મુલતવી રાખવું જો પહેલા ડોઝ પછી કોવિડનો ચેપ લાગ્યો હોય તો, કોવિડ-19 … Read More

કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે દેશમાં કોરોનાની સારવાર માટે નવી ગાઇડલાઇન કરી જાહેરઃ હવે નહીં થઇ શકે પ્લાઝમા થેરેપી(plasma therapy)- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 18 મેઃ સમગ્ર દેશમાં કોરોના કહેર વરસી રહ્યો છે. તેવામાં કોરોનાની સારવાર માટે લેવાતી પ્લામા થેરાપીને લઇને સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે દર્દીઓને અપાતી પ્લાઝ્મા થેરેપી(plasma therapy)ને … Read More

સ્વાસ્થ્ય મંત્રાલયે કરી મોટી જાહેરાતઃ આ મહિના દરમિયાન ભારતમાં કોરોનાની રસીના આટલા કરોડ ડોઝ(vaccine dose) થશે ઉપલબ્ધ- વાંચો સંપૂર્ણ વિગત

દિલ્હી, 14 મેઃvaccine dose: ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે બહુ મોટી જાહેરાત કરી છે. દેશમાં કોરોનાની રસી(vaccine dose) માટે લોકો હાલ વલખાં મારી રહ્યા છે, ત્યારે ઓગસ્ટ મહિના પછી ભારતમાં રસીની કોઈ … Read More

Coronavirus: દેશના આ રાજ્યોની ગંભીર ચિંતાજનક સ્થિતિ, ગુજરાતનું નામ પણ સામેલ, રાજ્યોને આરટીપીસીઆર દ્વારા ટેસ્ટ કરવાનું અપાયુ સૂચન

નવી દિલ્હી, 05 એપ્રિલઃ કોરોના(Coronavirus)નો કહેર સમગ્ર દેશમાં વધી રહ્યો છે. દેશના બે રાજ્યો એટલે કે મહારાષ્ટ્ર અને પંજાબમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. જેની સ્થિતિ દિવસેને દિવસે વધુ દયનીય … Read More

રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત્ઃ 451 નવા કેસની સામે 700 દર્દી સાજા થયા તથા 2 વ્યક્તિના મૃત્યુ થયા

ગાંધીનગર, 23 જાન્યુઆરીઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 248650 દર્દીઓએ કોરોનાને મ્હાત આપીને રીકવરી રેટ 96.28 ટકા જેટલો છે. જ્યારે કોરોનાના કારણે 2 વ્યક્તિના … Read More