UK PM Top Contender Rishi Sunak: રિશિ સુનક બ્રિટનના PM પદના પ્રબળ દાવેદાર, હું બ્રિટનનો નાગરિક પણ ધર્મથી હિન્દુ છું- રિશિનું આ નિવેદન થઇ રહ્યું છે વાયરલ

UK PM Top Contender Rishi Sunak: રિશિએ અગાઉ નાણા મંત્રી તરીકે ભગવત ગીતા પર હાથ મૂકીને શપથ લીધા હતા નવી દિલ્હી, 20 જુલાઇઃ UK PM Top Contender Rishi Sunak: બ્રિટનના … Read More

Money Plant Myth: શું ખરેખર ચોરી કરેલ મનીપ્લાન્ટ લગાવવાથી થાય છે ધનવર્ષા? વાંચો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Money Plant Myth: વાસ્તુ નિષ્ણાતોએ આ અંગે કોઇ સહમતિ નથી દર્શાવી, તેથી મની પ્લાન્ટની ચોરી ન કરો જ્યોતિષ શાસ્ત્ર, 19 જુલાઇઃ Money Plant Myth : મની પ્લાન્ટનો છોડ તેના નામ … Read More

Shravan month 2022 in gujarat: ગુજરાતી પંચાંગ મુજબ આ તારીખથી શરુ થશે શ્રાવણ મહિનો- વાંચો વિગત

Shravan month 2022 in gujarat: ગુજરાતી પંચાંગ મુજબ 29/07/2022 ને શુક્રવારના દિવસે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે ધર્મ ડેસ્ક, 18 જુલાઇઃ Shravan month 2022 in gujarat: દેવોના દેવ મહાદેવના ભક્તો … Read More

Guru Purnima 2022: આજે ગુરુ પૂર્ણિમા, પૂનમનો ચાંદ ખાસ જોજો- આકાશમાં વાદળો છવાયેલા હોય છે અને ચંદ્ર દેખાતો નથી- વાંચો આ રસપ્રદ કહાની

Guru Purnima 2022: ગુરુપૂર્ણિમા જેને વ્યાસે પૂર્ણિમા કહેવાય છે, એમના પિતા મહામુની પરાશર હતાં અને માતા સત્યવતી. વેદ વ્યાસજીએ ૧૮ પુરાણો અને અનેક ગ્રંથોની રચના કરી Guru Purnima 2022: આમ … Read More

jaya-parvati vrat: જીવનના દરેક કષ્ટને દૂર કરે છે મહાદેવ, આવો જાણી ભગવાન શિવને પ્રસન્ન કરવાના સૌથી સરળ અને સિદ્ધ મંત્ર

jaya-parvati vrat: શિવજી તેમના ભક્તની ભક્તિથી ખૂબ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. તેમના ભગવાન ભોળાનાથને માત્ર એક લોટો જળ સુધી દરરોજ ચઢાવો તો પણ પ્રભુ પ્રસન્ન થઈ જાય છે ધર્મ … Read More

High court refused to teach bhagavad gita in school: શાળાઓમાં બાળકોને ભગવદ્ ગીતા ભણાવવા અંગે રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓને હાઇકોર્ટની નોટિસ

High court refused to teach bhagavad gita in school: ગુજરાત રાજયમાં પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-૬થી ૮માં શાળાઓમાં વિદ્યાર્થીઓને ભગવદ્ગીતા ભણાવવા અંગેના રાજય સરકારના તા.૧૭-૩-૨૦૨૨ના ઠરાવ સામે થયેલી જાહેરહિતની રિટ અરજીમાં અરજદારપક્ષ … Read More

Pradosh vrat: પ્રદોષની કથા, નિયમ, વિધિ વ્રતનો ફળ અને 7 વારના પ્રદોષનો મહત્વ

Pradosh vrat: હિન્દુ ધર્મમાં એકાદશીને વિષ્ણુથી રો પ્રદોષને શિવથી જોડાયો છે ધર્મ ડેસ્ક, 12 જુલાઇઃ Pradosh vrat: દરેક મહીનામાં જે રીતે બે એકાદશી હોય છે તેમજ બે પ્રદોષ પણ હોય … Read More

Chaturmas 2022: આજે દેવશયની એકાદશી અને ચતુર્માસ શરુ, વાંચો ચતુર્માસનું ધાર્મિક અને વૈજ્ઞાનિક તથ્યો વિશે

Chaturmas 2022: અહેવાલ- વૈભવી જોષી ધર્મ ડેસ્ક, 10 જુલાઇઃChaturmas 2022: પ્રતિવર્ષે આવતો ચાતુર્માસ ભક્તિની મોસમ સાથે કેટકેટલાં ઉત્સવોનો ઉપહાર લઈને આવે છે ! ચાતુર્માસમાં ભક્તિનાં વિવિધ સ્વરૂપો નીખરી ઊઠે છે. … Read More

Devshayani Ekadashi 2022: 117 દિવસ સુધી યોગ નિદ્રામાં કેમ રહે છે ભગવાન વિષ્ણુ- વાંચો આ રોચક તથ્ય

Devshayani Ekadashi 2022:શ્રી હરિ સૂઈ ગયા પછી તમામ શુભ અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી. આ દરમિયાન લગ્ન, મુંડન, જનોઈ, ગૃહ પ્રવેશ જેવા કોઈ શુભ કાર્ય કરવામાં આવતા નથી. ધર્મ … Read More

Gauri Vrat 2022: ગૌરીવ્રત (ગોરો) કરવાના લાભ અને ધાર્મિક મહત્વ

Gauri Vrat 2022: ગૌરીવ્રત મોરકત વ્રતના નામથી પણ ઓળખાય છે ધર્મ ડેસ્ક, 09 જુલાઇઃ Gauri Vrat 2022: ગૌરીવ્રતનુ હિન્દુ ધર્મમાં ખૂબ મહત્વ છે. ગૌરીવ્રત દેવી પાર્વતીને સમર્પિત હોય છે. આ દિવસે … Read More