Karuna Abhiyan: ઘાયલ પક્ષીઓની સારવાર માટે કરૂણા અભિયાન તૈયાર

Karuna Abhiyan: રાજ્યભરમાં ૧૦મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી- ર૦ર૪ સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવારનું અનોખું અભિયાન કરૂણા અભિયાન ગાંધીનગર, 13 જાન્યુઆરીઃ Karuna … Read More

Karuna abhiyan: પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા માટે ૨૦મી જાન્યુઆરી સુધી યોજાશે કરૂણા અભિયાન

Karuna abhiyan: ઘાયલ પક્ષીઓના રેસ્કયું અને તુરંત સારવાર માટે હેલ્પ લાઈન નંબર…૯૯૦૯૭૩૦૦૩૦ જાહેર કરાયો સુરત, 11 જાન્યુઆરી: Karuna abhiyan: પતંગ ઉત્સવ (ઉતરાયણ) ઉત્તરાયણના માહોલ વચ્ચે સૂરત શહેર અને જિલ્લામાં પતંગોના … Read More

કરુણા અભિયાનઃ પતંગ દોરાથી 1468 પશુ-પક્ષીઓ ઘવાયા અને 37 પક્ષીઓએ જીવ ગુમાવ્યો, ડોક્ટરે કહ્યું લોક જાગૃતિના કારણે મૃત્યાંકમાં ઘટાડો

અમદાવાદ, 21 જાન્યુઆરીઃ ઉત્તરાયણ પર્વે મુખ્યમંત્રીની પ્રેરણાથી અને રાજ્ય સરકારની જીવદયાની નીતિ હેઠળ પશુપાલન અને વન વિભાગના સંયુક્ત આયોજન અને પ્રાણી કલ્યાણ સંસ્થાઓના સહયોગ થી દશ દિવસનું કરૂણા અભિયાન ૨૦૨૧ … Read More