Kalki Avatar: ભગવાન વિષ્ણુ કળયુગમાં લેશે 24મો કલ્કિ અવતાર, જાણો તેનો જન્મ ક્યાં થશે અને સ્વરૂપ કેવું હશે?

Kalki Avatar: શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાંથી શ્રી હરિના 23 અવતારો પૃથ્વી પર અવતર્યા છે ધર્મ ડેસ્ક, 20 ફેબ્રુઆરીઃ Kalki Avatar: ધાર્મિક ગ્રંથો અનુસાર શ્રી … Read More

Radhashtami 2022: આજે રાધાષ્ટમી અને દૂર્વાષ્ટમી, વાંચો આજના દિવસનું ધાર્મિક મહત્વ

Radhashtami 2022: પદ્મપુરાણમાં બ્રહ્મખંડના સપ્તમ અધ્યાયમાં નારદજી અને બ્રહ્માજીની વાતચીતનો પ્રસંગ છે જેમા રાધાજીના જન્મોત્સવનું મહત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. ધર્મ ડેસ્ક, 04 સપ્ટેમ્બરઃRadhashtami 2022: આજે ભાદરવા સુદ આઠમ તિથિ છે. … Read More

lord Krishna janmotsav: અંબાજી મંદિરમાં જન્માષ્ટમી પૂર્વ રાત્રિએ જ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી

lord Krishna janmotsav: આ જન્મોત્સવને જન્માષ્ટમીની પૂર્વ રાત્રે ઉજવવાની પરંપરા અંબાજી મંદિરમાં ઘણા વર્ષોથી જોવા મળી રહી છે આઠમના દિવસે રોજ જે રીતે દહીં હાંડી અને મટકી ફોડનો કાર્યક્રમ યોજાય … Read More

Program of dwarka temple on janmashtami: જન્માષ્ટમીના પર્વ પર જાણો દ્વારકા મંદિરનો સમગ્ર કાર્યક્રમ

Program of dwarka temple on janmashtami: દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના 5,249માં જન્મોત્સવની ઉજવણીને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે દ્વારકા, 19 ઓગષ્ટઃ Program of dwarka temple on janmashtami: જન્માષ્ટમી … Read More

Janmashtami 2022: આજે જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ પૂજા આ વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે- વાંચો વિગત

Janmashtami 2022: શ્રીકૃષ્ણના બાળપણમાં નંદબાબાએ તેમને વાંસળી આપી હતી. તે પછી શ્રીકૃષ્ણએ હંમેશાં તેને પોતાની સાથે જ રાખી ધર્મ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Janmashtami 2022: જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાલ ગોપાલની … Read More

The principle of karma: શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે તુ કર્મ કર,કોઈ પણ અપેક્ષા વગર તુ તારુ કર્મ કર

The principle of karma: કર્મ નો સિદ્ધાંત માણસ કોઈ પણ કર્મ કરે છે ત્યારે એનુ શુ પરિણામ આવશે તે કોઈ નથી જાણતુ હોતુ.જાણતા-અજાણતા આપણા થી કોઈ એવુ કર્મ થઈ જાય … Read More

Lord krishna born story: જાણો, અડધી રાત્રે ભગવાને જન્મ લેવા પાછળનું કારણ અને રોચક કથા

Lord krishna born story: ભગવાને જન્મ માટે જે નક્ષત્ર, સમય અને દિવસની પસંદગી કરી હકી, તેની પાછળનું ખાસ કારણ છે. આ બધાનું કનેક્શન તેમના પૂર્વજો સાથે જોડાયેલુ છે ધર્મ ડેસ્ક, … Read More

Bel Patra mahatva: આજે જન્માષ્ટમી અને સોમવાર- આજના દિવસે ડો.મૌલીબેન પાસેથી જાણો શિવજીના પ્રિય ગણાતા બિલીપત્રનું મહત્વ

Bel Patra mahatva: આજે અનોખો સંયોગ જન્માષ્ટમી અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર ધર્મ ડેસ્ક, 30 ઓગષ્ટઃ Bel Patra mahatva: અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં અનેક તહેવારો … Read More

shamlaji temple: સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાજીને સાડા છ કિલોગ્રામ વજનના ચાંદીના વાસણો ભેટ

shamlaji temple: ભગવાન ને ચઢાવમાં આવતો રાજભોગ ચાંદીના વાસણ માં ધરાવવામાં આવશે અરવલ્લી, 05 જુલાઇઃ shamlaji temple: અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાજી ને સાડા છ કિલોગ્રામ વજન ના … Read More