Navratri of Gandhinagar Cultural Forum: ગુજરાત ભરમાં લોકપ્રિય એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી આ વર્ષે પણ નહીં યોજાય

Navratri of Gandhinagar Cultural Forum: કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિમાં જનસલામતિ અને વ્યાપક લોકહિતને ધ્યાને રાખીને ગાંધીનગર કલ્ચરલ ફોરમનો મહત્વનો નિર્ણય અહેવાલ: અનિલ વનરાજ અમદાવાદ , ૧૬ ઓગસ્ટ: Navratri of Gandhinagar Cultural … Read More

જામનગરી પંચીયુ અને દોઢયું દારેસ્લામમાં બહેનોએ મન મુકીને નવરાત્રીમાં માંણયું

લોહાણા મહાજન દારેસ્લામ અને અન્ય જ્ઞાતિઓ દ્વારા રંગેચંગે ઉજવાઇ નવરાત્રી, દશેરાએ હવન યોજાયો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૭ ઓક્ટોબર: કહેવાય છે જેને ગરબો રમતા ન આવડતું હોય.. ગરબો ગાતા … Read More

અંબાજી ખાતે નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા

અંબાજી ખાતે નવરાત્રિ પ્રસંગે ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજીના દર્શન કર્યા…….૧૦૪૩ યાત્રિકોએ વ્યસનમુક્ત થવા સંકલ્પ લીધા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૨૬ ઓક્ટોબર: પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે શારદીય નવરાત્રિની આનંદ, … Read More

જામનગરમા નવરાત્રીના પાવન પર્વ પર 108 દીવાની મહાઆરતી યોજાઇ

સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મસમાજ જામનગર દ્વારા નવરાત્રીના પાવન પર્વ પર 108 દીવાની મહાઆરતી યોજાઇ ચેરમેન, મહિલા કોર્પોરેટર સહિત સમાજના આગેવાનો મહાઆરતીમાં હાજર રહ્યા: કોરોનાના કપરાકાળમાં સમગ્ર વિશ્ર્વ કોરોના મુકત બને તેવી … Read More

ગુજરાત ઉજવશે ‘જિયો ડિજિટલ નવરાત્રિ’ ગરબાની રાત્રિઓ યાદગાર બનાવવા માટે લોકપ્રિય ગાયકોના પર્ફોર્મન્સ

અમદાવાદઃ નવરાત્રિના ઉત્સાહને બમણો કરવા માટે જિયો એક અનોખી પહેલ કરી રહ્યું છે અને એ છે ‘જિયો ડિજિટલ નવરાત્રિ’  જે ચારેકોર પથરાયેલા ગુજરાતીઓને ડિજિટલ રાહે આ ઉત્સવ ઉજવવા માટે સજ્જ કરશે. ‘જિયો … Read More

ખોખરા વોર્ડમાં નવરાત્રીના ત્રીજા નોરતે શ્રદ્ધાળુઓએ સોસિયલ ડિસ્ટન્સ સાથે સેનેટાઈઝ થઈ ને માતાજી ની આરતી ઉતારી હતી

અમદાવાદ, ૧૯ ઓક્ટોબર: અમદાવાદ શહેર મા આવેલા ખોખરા વોર્ડમાં દેવચકલા શેરી મા આજે નવરાત્રી ના ત્રીજા નોરતે શ્રદ્ધાળુઓએ સોસિયલ ડિસ્ટન્સ સાથે સેનેટાઈઝ થઈ ને માતાજી ની આરતી ઉતારી હતી સાથે … Read More

અંબાજી મંદિર નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે

અંબાજી મંદિર માં દર્શન ના સમય માં કરાયો વધારો નવરાત્રી દરમિયાન રાત્રી 11 વાગ્યા સુધી ખુલ્લું રહેશે અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૧૯ ઓક્ટોબર: અંબાજી માં યાત્રીકોની ભીડ ના સમાચાર … Read More

જામનગરના પ્રસિદ્ધ સ્થળો પર વર્ચ્યુઅલ ગરબા દ્વારા નવરાત્રીનું સ્વાગત…

મહિલા કોર્પોરેટર દ્વારા સૌ પ્રથમ પ્રયોગ,રણજીતસાગર, ધન્વંતરી મંદિર, રણમલ તળાવ વિગેરે સ્થળો પર કરાયું શૂટિંગ. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ ઓક્ટોબર: સરકાર દ્વારા કોરોના ના સંક્રમણ ને અટકાવવા માટે … Read More

અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા

અંબાજી મંદિરે દર્શન કરવા જતાં શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ મામલે ભાન ભૂલ્યા હતા ને કોરોના નો ડર જ ન હોય તે રીતે સોશ્યિલ ડિસ્ટન્સ માં ધજાગરા ઉડાવ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી … Read More

મા આદ્યશક્તિની આરાધનાના પર્વના અવસરે અંબાજી મંદિરના અદભુત નજારાની એક ઝલક.

અંબાજી, ૧૭ ઓક્ટોબર: મા આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રી અવસરે લાખો શ્રદ્ધાળુઓના આસ્થાકેન્દ્ર ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરને રોશનીથી સજાવવામાં આવ્યું છે. આ અદભુત નજારાની એક ઝલક.