Rainfall forecast: નવલા નોરતામાં વરસાદ આવવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી- વાંચો વિગત

Rainfall forecast: રાજ્યના સુરત, ભરુચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને દીવમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી અમદાવાદ, 07 ઓક્ટોબરઃRainfall forecast: આજથી નવરાત્રી શરુ થઈ … Read More

Ambaji: આજથી આસો સુદ એટલેકે શારદીય નવરાત્રી નું પ્રારંભ,અંબાજી માં વહેલી સવાર થીજ યાત્રિકો નો ભારે ઘસારો

Ambaji: મહામારી ને લઈ ગત વર્ષે મંદિરો બંધ રખાયા હતા પણ ચાલુ વર્ષે કોરોના નુ જોર ઘટતા અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ હોવાથી યાત્રાધામ અંબાજી માં વહેલી સવાર થીજ યાત્રિકો … Read More

Police in action mode: નવરાત્રીને લઈ આ શહેરની પોલીસ એક્શન મોડમાં, ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ લોકોને અપાયો આ આદેશ

Police in action mode: શહેરમાં કોરોના મહામારીને ધ્યાને રાખી જાહેર સ્થળોએ તેમજ પાર્ટી પ્લોટ કે ક્લબોમાં ગરબા યોજવાની પરવાનગી નથી આપવામાં આવી. પરંતુ સોસાયટીમાં ગરબે ઘૂમવાની મંજૂરી આપવામાં આવી છે … Read More

Petition in HC for commercial garba:પાર્ટી પ્લોટ, કલબ અને કોમર્શિયલ પ્લોટ્સના ગરબા આયોજનમાં છૂટની માગ પિટિશન- કાલે થશે સુનવણી

Petition in HC for commercial garba: અરજદાર તરીકે કોમર્શિયલ ગરબા આયોજનની માગણી છે કે શેરી ગરબામાં ૪૦૦ લોકોની છૂટ હોય તો તેમને પણ કોવિડ નિયમ પાલન અને રાત્રે ૧૧ વાગ્યે … Read More

Garba Guidelines: ગરબામાં ભાગ લેનારે વેક્સિનના બે ડોઝ લેવાના જાહેર કરેલા હુકમને ધ્યાનમાં લઈ રાજ્યના જિલ્લાઓમાં બહાર પાડ્યા જાહેરનામા!

Garba Guidelines: આ હુકમમાં સમગ્ર રાજ્યમાં રાત્રિના 12 વાગ્યા સુધી શેરી, ફલેટ, સોસાયટીઓમાં 400 વ્યક્તિની મર્યાદામાં ગરબાનું આયોજન કરી શકાશે એમ જણાવ્યું હતું અમદાવાદ, 07 ઓક્ટોબરઃ Garba Guidelines: નવરાત્રીમાં ગરબામાં … Read More

Maa shailputri: મા શૈલપુત્રી કરશે તમારા ગૃહક્લેશોનો અંત, વાંચો કેવી રીતે?

Maa shailputri: ચંદ્રોદય અર્થાત સાંજે 5 વાગ્યાથી 7ની વચ્ચે તેમની પૂજા શ્વેત પુષ્પોથી કરવી જોઈએ. તેમને માવાથી બનેલા વસ્તુઓનો ભોગ લગાવવો જોઈએ ધર્મ ડેસ્ક, 07 ઓક્ટોબરઃ Maa shailputri: માં શૈલપુત્રીનો … Read More

Garba Guidline in Gujarat: ગરબા રમવા માટે રસીના બન્ને ડોઝ ફરજિયાત, 400ની મર્યાદા સાથે રસી પણ જરૂરી

Garba Guidline in Gujarat: આજ હુકમમાં નવરાત્રીને લઈ એક હુકમ એ પણ થયો કે ‘ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલા હોવા જોઈએ અમદાવાદ, 06 ઓક્ટોબરઃ … Read More

kalash sthapan Puja: આવતી કાલથી નવરાત્રી શરુ, વાંચો માતાજીના ઘટસ્થાપનાની પૂજન સામગ્રી અને વિધિ વિશે

kalash sthapan Puja: આજે શ્રાદ્ધપક્ષનો છેલ્લો દિવસ, આવતી કાલથી નવરાત્રી શરુ ધર્મ ડેસ્ક, 06 ઓક્ટોબરઃkalash sthapan Puja: શારદીય નવરાત્રી હિંદૂ ધર્મમાં ખાસ મહત્વ ધરાવે છે. આ પર્વ શરૂ થતા તેને … Read More

Pavagadh temple: દર્શનના સમયમાં ફેરફાર, નવરાત્રીને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા મોટો નિર્ણય

Pavagadh temple: નવરાત્રી નિમિતે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પાવાગઢ, 04 ઓક્ટોબરઃ Pavagadh temple: કોરોનાને કારણે લાંબા સમયથી ઘણા મંદિરો બંધ … Read More

Night curfew relief: રાત્રિ કરફયુની સમય મર્યાદા હવે રાત્રિના ૧ર થી ૬ વાગ્યા સુધી રાત્રિ કરફયું રહેશે.

Night curfew relief: લગ્ન પ્રસંગોમાં અગાઉ ૧૫૦ વ્યક્તિઓની જે મર્યાદા હતી તેમાં વધારો કરીને હવે ૪૦૦ વ્યક્તિઓની છુટછાટ આપવામાં આવી છે. Night curfew relief: માત્ર શેરી ગરબા, સોસાયટી અને ફલેટના … Read More