શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો ની ભીડ

અંબાજી માં નવરાત્રી નુ ઘટ્ટ સ્થાપન કરી જવારા વાવવા માં આવ્યા,… શક્તિપીઠ પાવાગઢ અને માતાનો મઢ ના મંદિરો બંધ હોવાથી અંબાજી માં યાત્રિકો ની ભીડ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, … Read More

અંબાજી ખાતે ચાલુ વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય પણ મંદિર ચાલુ રહેશે

દર્શન આરતી ના સમય માં ફેરફાર અંબાજી ખાતે ચાલુ વર્ષે નવરાત્રી ગરબા મહોત્સવ નહી મનાવાય. પણ મંદિર ચાલુ રહેશે જેથી શ્રધ્ધાળુઓ નવરાત્રી ના દિવસો માં માતાજી ના દર્શન નો લાભ … Read More

નવરાત્રીના સરકારનું નિર્ણયને આવકારતા કર્ણાવતી પાર્કના રહીશો

અમદાવાદ, ૦૯ ઓક્ટોબર: અમદાવાદ ના સી ટી એમ એકસપ્રેસ હાઈવે સામે ની કર્ણાવતી પાર્ક સોસાયટી ના રહીશો એ કારોબારી ની બેઠક બોલાવી ને સર્વાનુમતે નિર્ણય લઈ ને આ વર્ષે નવરાત્રી … Read More

નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ નવરાત્રિના ગરબા- દશેરા – દિવાળી – બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમ ના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ રાજ્ય માં પ્રવર્તમાન … Read More