Nagpanchmi: શા માટે કરવામાં આવે છે નાગની પૂજા? નાગપંચમી વિશે શું છે પૌરાણિક માન્યતા? જાણો જ્યોતિષ ડો. મૌલી આચાર્ય પાસેથી

Nagpanchmi: શ્રાવણ વદ પાંચમ એટલે ‘નાગ પંચમી’ ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે.ઉપવાસ કરીને કુલેર ધરાવવામાં આવે છે. કેટલાક સ્થળે પુરૂષો પણ આ દિવસે ઠંડુ જમે છે … Read More

Jivantika vrat: શ્રાવણ મહિનાના શુક્રવારે રાખવામાં આવતા આ વ્રત વિશે વિગતે જાણકારી મેળવીએ..!

ધર્મ ડેસ્ક, 20 ઓગષ્ટઃ Jivantika vrat: શ્રાવણ મહિનાના શુક્રવારના રોજ જીવનતીકા માતાનું વ્રત કરવામાં આવે છે. જો તમે શ્રાવણના પહેલા શુક્રવારે વ્રત રાખવાનું ભૂલી ગયા છો તો આ મહિનામાં આવતા … Read More

Shravan somvar: આ વર્ષના વિશેષ શ્રાવણ મહિનાના મહિમા વિશે જાણો ડો.મૌલી રાવલ પાસેથી- જુઓ વીડિયો

આ તિથિઓમાં ભગવાન શિવજીની વિશેષ પૂજા-આરાધનાનું પૂર્ણ ફળ મળે છે. ત્યાં જ, ચાતુર્માસના કારણે હવે લગ્ન થઈ શકશે નહીં, પરંતુ ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ, પૂજા-પાઠ ચાલતા રહેશે. ધર્મ ડેસ્ક, 09 ઓગષ્ટ: … Read More

Shravan Month Special: ભોળાનાથના ભક્તો માટે ગાયક પાર્થ ઓઝાના અવાજમાં મહાદેવની આરતી-જુઓ વીડિયો સાથે કરો સોમનાથ દાદાના દર્શન

Shravan Month Special: આ વીડિયોના ઘણા અંશ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શુટ કરવામાં આવ્યા છે. જેથી ભાવિ ભક્તોને મહાદેવના નામની સાથે સોમનાથ દાદાના દર્શનનો પણ લહાવો મળી શકશે ધર્મ ડેસ્ક, 04 … Read More

“जय सोमनाथ जय महादेव” हरियाली एवं प्रकृति के बीच महादेव के दर्शन

सोमनाथ, 30 जुलाई 2020 महादेव का प्रकृति प्रेम का मतलब पार्वती से प्रेम है। प्रकृति का मतलब ही पार्वती है।

देवों के देव महादेव के दर्शन अर्धनारीश्वर रूप में

सोमनाथ,29 जुलाई 2020 सोमनाथ महादेव को सावन के महीने में हर दिन कुछ खास तरीके से महादेव का श्रृंगार किया जाता है। कल अर्धनारीश्वर के रूप में शृंगार किया गया … Read More

સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથ ના હસ્તે કરવામાં આવ્યું

પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથ ના હસ્તે કરવામાં આવ્યું. પ્રાત:કાળે મહાપૂજન કરી શ્રાવણ માસની પૂજાની શરૂઆત કરવામાં આવી … Read More