ઘુડખર અભ્યારણ્યમાં ઘુડખરની સંખ્યામાં વધારો નોંધાયો

સુરેન્દ્રનગર,૦૫ ઓક્ટોબર: ઘુડખર અભયારણ્ય – ધ્રાંગધ્રાના નાયબ વન સંરક્ષકશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કચ્છનું નાનું રણ ૪૯૫૩ ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે. સમગ્ર વિશ્વમાં ફક્ત ગુજરાતમાં આ રણ … Read More

ભોજનની કામગીરી થકી ત્રણ વર્ષમાં રૂપિયા ૧ લાખથી વધુની આવક મેળવી

સુરેન્દ્રનગરના રાજસીતાપુર ગામના સ્વસહાય જૂથની બહેનોએ નિદર્શન ભોજનની કામગીરી થકી ત્રણ વર્ષમાં રૂપિયા ૧ લાખથી વધુની આવક મેળવી માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર ૨૪ સપ્ટેમ્બર: સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામમાં મિશન મંગલમ્ યોજના … Read More

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

સુરેન્દ્રનગર  જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને સંકલન:માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર, ૨૧ સપ્ટેમ્બર:સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સરકારશ્રીની સુચનાનુસાર જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના NFSA (NON-NFSA BPLસહિત) રેશનકાર્ડ ધારકોને માહેઃ-સપ્ટેમ્બર-૨૦૨૦ના માસ માટે ‘‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના‘‘ (PMGKAY) હેઠળ તા.૩૦/૯/૨૦૨૦ … Read More

રાજય સરકારે શાળાઓમાં આંતર માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ બનાવી:મંત્રીશ્રી કુંવરજી ભાઈ બાવળીયા

સુરેન્દ્રનગર ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત સમારોહ યોજાયો માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર શિક્ષક દિન નિમિત્તે પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને સુરેન્દ્રનગર સ્થિત દયામયી હાઈસ્કુલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક … Read More

સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા શિક્ષણ સંઘ પ્રેરિત સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા જિલ્લાના વઢવાણ, મુળી, લખતર અને … Read More

ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ સહાયદરે વિતરણ કરવાની યોજનાનો લાભ લેવા અનુરોધ

માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગરઃ- સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૦-૨૧ માં ખેડુતોને સુર્યપ્રકાશ ઉર્જા ટ્રેપ(સોલાર લાઈટ ટ્રેપ) સહાયદરે વિતરણ કરવાની યોજના મંજુર કરવામાં  આવી છે. સોલાર લાઈટ ટ્રેપ … Read More

સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં ધન્‍વંતરી રથ દ્વારા રેપીડ એન્‍ટીજન ટેસ્‍ટ કરવામાં આવ્‍યા

માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર:કોરોનાની મહામારીમાં જિલ્લાના નાગરિકોને કોરોના વાયરસના સંક્રમણથી સુરક્ષિત રાખવા અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેમજ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે જિલ્લા કલેકટરશ્રી કે.રાજેશ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે.હુડ્ડાના … Read More

ગુજરાતમાં ૭૫ લાખ હેક્ટર થી વધુ વિસ્તારમાં સિંચાઈની સવલત ઉપલબ્ધ:પાણી પુરવઠા મંત્રીશ્રી

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાયલા ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો             રાજ્યના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાયલા સ્થિત એ.પી.એમ.સી. ખાતે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. … Read More