New CM of punjab: ચરણજીત સિંહ ચન્નીએ ગ્રહણ કર્યા CM પદના શપથ, પંજાબને મળ્યા પહેલા દલિત મુખ્યમંત્રી

New CM of punjab: સુખજિંદર રંધાવા અને ઓમપ્રકાશ સોની પંજાબના નવા નાયબ મુખ્યમંત્રી તરીકે કામ કરશે. રાહુલ ગાંધી ઉપરાંત હરીશ રાવત અને અજય માકન પણ ચન્નીને શુભેચ્છા આપવા માટે રાજભવન … Read More

Accident at the time of Ganesha’s dissolution: ગણેશ વિસર્જન સમયે દેશના અનેક શહેરોમાં દુર્ઘટના, 12 બાળકો સહિત 15 લોકો ડૂબ્યા

Accident at the time of Ganesha’s dissolution: મુંબઈના વર્સોવા બીચ પર વિસર્જન દરમિયાન 5 બાળકો ડૂબવા લાગ્યા હતા જેમાંથી 2ને બચાવી શકાયા હતા મુંબઇ, 20 સપ્ટેમ્બરઃ Accident at the time … Read More

SBI Alert: એક બેદરકારીથી બેન્ક બેલેન્સ થઇ જશે જીરો, SBIના ગ્રાહકોને ફેક કસ્ટમર કેર નંબરને લઇ કર્યા એલર્ટ

SBI Alert: SBIએ પોતાના ટ્વીટમાં કહ્યું, નકલી કસ્ટમર કેર નંબરોથી સાવધાન રહો. કૃપીયા યોગ્ય કસ્ટમર કેર નંબર માટે SBIની અધિકારીક વેબસાઈટ જોવ. ગોપનીય બેન્કિંગ જાણકારી કોઈ સાથે શેર કરવાથી બચો … Read More

Today Ganesh visarjan: આજે ગણેશ વિસર્જન, રાજ્યનાં કેટલાંક શહેરોમાં અર્ધ લશ્કરી દળો સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Today Ganesh visarjan: વડોદરા શહેર પોલીસ કમિશનરે આવતીકાલે ગણેશ વિસર્જન નિમિત્તે રેપિડએક્શન ફોર્સની એક કંપની તેમજ એસઆરપીની ૯ કંપની તૈનાત રાખી અમદાવાદ, 19 સપ્ટેમ્બરઃToday Ganesh visarjan: આજે ગણેશ વિસર્જન નિમિત્તે … Read More

Pitru Tarpan:પિતૃ તર્પણ ક્યારે અને કેવી રીતે કરવું? તથા પિતૃ તર્પણ ના મહત્વ વિશે જાણો આચાર્ય ડો. મૌલી રાવલ પાસેથી- વાંચો વિગત

Pitru Tarpan: ભાદરવા વદ એકમથી અમાસના રોજથી 20 સપ્ટેમ્બર- 6 ઓક્ટોમ્બર સુધી પિતૃતર્પણ કરવાનો શ્રેષ્ઠ સમય ધર્મ ડેસ્ક, 19 સપ્ટેમ્બરઃ Pitru Tarpan: ઘણી વખત આપણને નથી ખબર હોતી કે પિતૃ … Read More

Sonu sood income tax proceeding: 20 કરોડ કરતા વધારે રૂપિયાની ટેક્સ ચોરીમાં સામેલ છે અભિનેતા સોનુ સૂદ

Sonu sood income tax proceeding: આવકવેરા વિભાગના નિવેદન પ્રમાણે તપાસ દરમિયાન સતત 3 દિવસ તેમના મુંબઈ સ્થિત ઘરની તલાશી બાદ અભિનેતા 20 કરોડ કરતા વધારેની ટેક્સ ચોરીમાં સામેલ હોવાનું બહાર … Read More

About GST: જીએસટી કાઉન્સિલની બેઠકમાં રાજ્યોને વળતર આપવાને મુદ્દે બે સમિતિ રચાઈ, જાણો કઇ વસ્તુની જીએસટીમાં મળી રાહત

About GST: પહેલી ઓક્ટોબરથી કઈ વસ્તુઓના જીએસટીના દર બદલાશે બિઝનેસ ડેસ્ક, 18 સપ્ટેમ્બરઃ About GST: જીએસટી કાઉન્સિલની લખનઉ ખાતે યોજાયેલી બેઠકમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને ઓનલાઇન ફૂડ ડિલિવરી એપ જેવા કે  … Read More

Ganesh Visarjan 2021: બપ્પાની મૂર્તિને જળમાં જ શા માટે કરાય છે વિસર્જિત, જાણો પૌરાણિક કથા અને શુભ મૂહૂર્ત

Ganesh Visarjan 2021: 10 દિવસીય મહોત્સવનો સમાપન અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન પછી હોય છે. પરંપરા છે કે વિસર્જનના દિવસે ગણપતિની મૂર્તિને નદી સમુદ્ર કે જળમાં વિસર્જિત કરે છે ધર્મ ડેસ્ક, … Read More

AMC took a big decision to take the vaccine: અમદાવાદીઓ રસી નહીં લીધી હોય તો આ સ્થળોએ નહીં મળે પ્રવેશ-AMC લીધો મહત્વનો નિર્ણય

AMC took a big decision to take the vaccine: જાહેર ક્ષેત્રના વિવિધ સ્થળો પર વેક્સિનેટે ના હોય તેમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ AMC took a big decision … Read More

women ban in the kabul’s ministry of afghanistan: મંત્રાલયમાં મહિલાઓના જવા પર બેન, હવે માત્ર પુરુષ કર્મચારી જ કામ કરશે- વાંચો વિગત

women ban in the kabul’s ministry of afghanistan: તાલિબાને તાજેતરમાં એલાન કર્યુ હતુ કે, જે ઓફિસોમાં પુરુષો કામ કરતા હશે ત્યાં મહિલાઓ કામ નહીં કરી શકે કાબુલ, 17 સપ્ટેમ્બરઃ women … Read More