Ramlala Darshan: રામલલાનાં દર્શન માટે ભક્તોની લાગી લાંબી કતાર, ગુંજી ઉઠ્યો જય શ્રીરામ

Ramlala Darshan: સવારે 3 વાગ્યાથી ભક્તો શ્રી રામલલ્લાની પૂજા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અયોધ્યા, 23 જાન્યુઆરીઃ Ramlala Darshan: રામલલા અયોધ્યાના રામ મંદિરમાં બિરાજમાન થઈ ગયા … Read More

Gujarat CM Diwali: ગુજરાતમાં ઠેર-ઠેર દીપોત્સવનું આયોજન, મુખ્યમંત્રીએ પોતાના ઘરે મનાવી દીવાળી

Gujarat CM Diwali: મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Gujarat CM Diwali: ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક … Read More

Sydney Ram Utsav: રામ ભક્તિમાં મગ્ન થયું ઓસ્ટ્રેલિયા, રામા ફાઉન્ડેશન દ્વારા યોજાયો ભવ્યાતિભવ્ય મહોત્સવ

Sydney Ram Utsav: રામા ફાઉન્ડેશન દ્વારા ભગવાન શ્રી રામની મૂર્તિ લઈને ઓસ્ટ્રેલિયાનાં આઈકોનિક પ્લેસ ગણાતાં હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ ખાતે ભજન કીર્તન કરવામાં આવ્યા અહેવાલ: વૈભવી જોશી, સિડની સિડની, … Read More

Parakram Diwas 2024: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પરાક્રમ દિવસનાં સમારોહમાં સહભાગી થશે

Parakram Diwas 2024: કાર્યક્રમ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજના વારસાની યાદમાં હશે નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ Parakram Diwas 2024: સ્વતંત્રતા સંગ્રામમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા મહાનુભાવોના યોગદાનને યોગ્ય રીતે … Read More

Ayodhya Ram Mandir: રામ મંદિરથી યુુપીમાં પ્રવાસને મળશે વેગ, આટલા હજાર કરોડની આવકની શક્યતા

Ayodhya Ram Mandir: યુપીની આવકને આનાથી 20 થી 25 હજાર કરોડ રુપિયાનો ફાયદો થઈ શકે છે: Report અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Ayodhya Ram Mandir: અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે ચાલી રહેલી … Read More

PM Modi Statement: 22મી જાન્યુઆરી કેલેન્ડરની માત્ર તારીખ નથી, તે નવા ‘કાલ ચક્ર’ ની ઉત્પત્તિ છે: પીએમ મોદી

PM Modi Statement: સદીઓની ધીરજ, અગણિત બલિદાન, ત્યાગ અને તપસ્યા પછી, આપણા ભગવાન રામ અહીં છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી, 22 જાન્યુઆરીઃ PM Modi Statement: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આજે ઉત્તરપ્રદેશનાં અયોધ્યામાં નવનિર્મિત … Read More

Shree Ram Pran Pratishtha: 500 વર્ષની રાહ પૂરી, રામ મંદિરમાં બિરાજ્યા રામલલા

Shree Ram Pran Pratishtha: દેશ અને દુનિયામાં રામ ભક્તોમાં ખુશીનો માહોલ અમદાવાદ, 22 જાન્યુઆરીઃ Shree Ram Pran Pratishtha: 500 વર્ષની રાહ આખરે આજે પૂરી થઈ. વાસ્તવમાં રામ મંદિરમાં રામલલાને બિરાજમાન … Read More

Gadar 3: ફરી બોક્સ ઓફિસ પર તબાહી મચાવશે તારા સિંહ, દિગ્દર્શક અનિલ શર્માએ આપ્યું મોટું નિવેદન

Gadar 3: ટૂંક સમયમાં ગદર-3ની સ્ક્રિપ્ટ પર કામ શરુ કરીશઃ અનિલ શર્મા મનોરંજન ડેસ્ક, 20 જાન્યુઆરીઃ Gadar 3: સની દેઓલ-અમિષા પટેલ સ્ટારર ગદર 2 એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ … Read More

China Boarding School Fire: ચીનની બોર્ડિંગ સ્કૂલ હોસ્ટેલમાં લાગેલી આગના લીધે 13 લોકોના મોત

China Boarding School Fire: શાળામાં આગની ઘટના બાદ લોકોએ સુરક્ષામાં કોઈપણ ખામી માટે જવાબદારોને સજાની માંગ કરી નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ China Boarding School Fire: ભારતના પાડોશી દેશ ચીનને લઈને … Read More

Ram Mandir Prasad Cheating: પ્રસાદની આડમાં લોકો સાથે થઈ રહી છે છેતરપિંડી, એમેઝોનને ફટકારવામાં આવી નોટિસ

Ram Mandir Prasad Cheating: નોટિસ મળ્યા પછી કંપનીએ પ્લેટફોર્મ પરથી રામ મંદિરનો પ્રસાદ વેચવાનો વિકલ્પ હટાવી દીધો નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ Ram Mandir Prasad Cheating: અયોધ્યાના નામે મીઠાઈઓ વહેંચવાની ઘણી … Read More