IPL 2021ના રસીકો માટે ખાસ સમાચારઃ બાકીની મેચો આ તારીખો દરમિયાન આ દેશમાં યોજવાની તૈયારી!, વાંચો સંપૂર્ણ અહેવાલ

સ્પોર્ટસ ડેસ્ક, 23 મેઃ IPL 2021: કોરોના વાયરસના કારણે આઈપીએલ 2021(IPL 2021) અધવચ્ચે જ રદ કરવાનો વારો આવ્યો. ટુર્નામેન્ટને 29 મેચો બાદ અટકાવી દેવાઈ. હવે સૌથી મોટો સવાલ એ છે … Read More

Video Song: રવિ કિશન અને મોહિની રૂહી સિંહ એમએક્સ પ્લેયર્સ પર રનઅવે લુગાઈમા પટના હિલેગા પર ઝૂમતા જુઓ

બોલિવુડ ડેસ્ક, 22 મેઃVideo Song: એમએક્સ ઓરિજિનલ સિરીઝ રનઅવે લુગાઈ મનોરંજનમાં આપણને જોઈતું બધું જ છે. સંજય મિશ્રા, નવીન કસ્તુરિયા, રૂહી સિંહ અને રવિ કિશનથી લઈને ડાયરેક્ટર અવિનાશ દાસ સહિત … Read More

સરકારે શરુ કર્યો અનોખો કોન્ટેસ્ટ(vaccination contest) ટેગલાઈનની સાથે તમારા રસીકરણનો ફોટો શેર કરો અને જીતો 5,000 રૂપિયા- જાણો પ્રોસેસ

નવી દિલ્હી, 22 મેઃ અત્યારે દેશમાં 18થી વધુની ઉંમરના નાગરિકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકાર હવે તમને ઘરેબેઠા 5,000 રૂપિયા જીતવાની તક આપી રહી છે. જે વ્યક્તિ … Read More

તાઉ-તે વાવાઝોડાથી રાજ્યમાં ખોરવાયેલ વીજ(electricity) વિતરણ વ્યવ્સ્થા યુદ્ધના ધોરણે પુન:સ્થાપિત કરવાની કામગીરી શરુ, વાંચો શું કહ્યું ઊર્જામંત્રીએ…

કેન્દ્ર સરકારની મદદથી પાવર(electricity) ગ્રીડ ઓફ ઇન્ડિયા દ્વારા સાવરકુંડલા – ધોકડવા અને  ટીંબડી – ધોકડવા ૨૨૦ કે.વી. લાઇન ઝડપથી પુનઃસ્થાપિત કરવા કામગીરી શરૂ ધોકડવાથી દીવ અને ઉના તરફ જતી ૬૬ … Read More

આજે મુખ્યમંત્રી(CM Rupani) ભાવનગરના પધિયારકા ગામે પહોંચ્યા, અસરગ્રસ્ત ગ્રામજનો સાથે કરી વાત

ગાંધીનગર, 22 મેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી(CM Rupani)એ આજે વાવાઝોડાથી અસરગ્રસ્ત એવા પઢીયારકા ગામે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી એ ગ્રામજનો સાથે આત્મીય સંવેદના દાખવી સંવાદ કરતાં જણાવ્યું હતું કે કુદરતી હોનારતના પગલે … Read More

પ્રાથમિક શિક્ષકો ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા શિક્ષકો(Teachers)ની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપાઇઃ રાજ્ય ગૃહમંત્રી

વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસના બદલે સર્વગ્રાહી તપાસ માટે લેવાયો નિર્ણય ગાંધીનગર, 22 મેઃTeachers: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકો(Teachers)નો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા … Read More

મોટા સમાચારઃ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ ૧૫ વિધેયકોને(bill passed) રાજયપાલએ મંજુરી આપી, આ બિલમાં લવજેહાદનો કાયદો પણ સામેલ

ગુજરાત વિધાનસભાએ પસાર કરેલા ૮ વિધેયકોને(bill passed) મંજૂરીની મહોર મારતા રાજ્યપાલઃ વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજયના નાગરિકોની સુખાકરી અને સુરક્ષાને સુદ્રઢ બનાવવા માટે જરુરી કાયદા બનાવવા રાજય … Read More

TaTa groupએ પોતાના સ્ટાફના પરિવાર માટે લીધો મોટો નિર્ણયઃ કર્મચારીનું કોરોનાથી મૃત્યુ થતા પરિવાર સુધી પહોંચાડશે આ સહાયતા- વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 22 મેઃ દેશના સૌથી મોટા ઉદ્યોગ સમૂહ ટાટા કંપની(TaTa group)ના મહત્વપૂર્ણ એકમ એવા ટાટા મોટર્સે જાહેરાત કરી છે કે તેમના કર્મચારીઓમાંથી જે કોઈ વ્યક્તિ કોરોનાને કારણે મરી જશે … Read More

નંદી(nandi)ના કાનમાં શા માટે મનોકામના કહેવામાં આવે છે ? આવો જાણીએ આ માન્યતા સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધર્મ ડેસ્ક:nandi: આપણા ભારતીય હિંદુ ધર્મમાં દરેક મહિને કોઈને કોઈ તહેવાર આવતા હોય છે, જેને ખુબ જ હર્ષોલ્લાસ મનાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધારે પૂજા-પાઠનો મહિનો શ્રાવણ અને નવરાત્ર માનવામાં … Read More

Cyclone Yaas: તૌકેત બાદ યાસ વાવાઝોડું આ તારીખે આવશે, હવામાન વિભાગે કરી આગાહી- કેન્દ્ર સરકાર, નેવી અને કોસ્ટગાર્ડ સતર્ક

નવી દિલ્હી, 22 મેઃCyclone Yaas: 18થી 19 મેના રોજ તૌકૈત નામનું વાવાઝોડાએ દેશના ઘણા રાજ્યોને નુકશાન પહોંચાડ્યું છે. હવે તેવામાં દેશમાં બીજા વાવાઝોડું આવવાના એંધાણ છે. ભારતીય હવામાન વિભાગના 26 … Read More