હ્યુમન મિલ્ક બેંક(human milk bank)માં દુધનું દાન કરી, આ શહેરની ૪૭૦૪ માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની

સુરત, 09 મે: કોરોના કપરા કાળ વચ્ચે તાજા જન્મેલા જરૂરિયાતમંદ નવજાત શિશુઓને પોષણક્ષમ આહાર મળી રહે તેમજ બાળ મૃત્યૃદરનું પ્રમાણ ધટે તેવા આશયથી સિવિલ હોસ્પિટલમાં હ્યુમન મિલ્ક બેંક કાર્યરત છે. … Read More

Gujarat corona update: ગુજરાતમાં 18 દિવસ બાદ 12 હજારથી ઓછા નોંધાયા કેસ, પણ હજી સાવધાન રહેવાની જરુર

ગાંધીનગર, 09 મેઃ Gujarat corona update: ગુજરાતમાં કોરોનાના કેસમાં થઇ રહેલા ઘટાડાનો ક્રમ સતત ચોથા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૧,૮૯૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૧૧૯ના … Read More

Mother’s Day 2021: જાણો, કેમ મનાવવામાં આવે છે મધર્સ ડે ?

જાણવા જેવું, 09 મેઃ Mother’s Day 2021: દુનિયાભરમાં મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. આ વર્ષ આ ખાસ દિવસ 09મી મેના રોજ મનાવવામમાં આવી રહ્યો છે. આ … Read More

mothers day special: મધર્સ ડે ના રોજ બે માતાઓની કોરોના મોરચે વાંચો આ સંઘર્ષ ગાથા

ડો.જ્યોતિની સાથે તેમના સાસુમા પણ અદા કરી રહ્યાં છે કોરોના લડવૈયાની ભૂમિકા ગયા વર્ષે નાગરવાડામાં કોરોના ફાટ્યો ત્યારે તબીબ પુત્રવધૂને એકવીસ દિવસ ઘરની બહાર રહેવું પડ્યું ત્યારે સાસુમા એ ઘર … Read More

મુખ્યમંત્રીના સ્થાને યોજાઇ હતી કમિટી બેઠક, મ્યુકરમાઈકોસિસ(Mucormycosis) રોગને લઇ લેવાયા મહત્વના નિર્ણય- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 08 મેઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને શનિવારે સાંજે મુખ્યમંત્રી નિવાસસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સ્થિતિની સમીક્ષા સાથે કોરોના પછી દરદીઓમાં મ્યુકોમાયરોસીસ(Mucormycosis)ના વધી રહેલા વ્યાપ અંગે પણ … Read More

ગુજરાતમાં કોરોના કાળ વચ્ચે 9 આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરાઈ

ગાંધીનગર, 08 મેઃ કોરોનાકાળમાં અનેક ભરતીઓ અને બદલીઓ અટકી પડી હતી. પરંતુ હવે લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે.  રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે રાજ્ય સરકારે નવ આઈએએસ(IAS) અધિકારીઓની … Read More

શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્માનંદજી(swami adhyatmanandaji)નું કોરોનાનાથી થયું નિધન, પીએમ મોદીએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ, 08 મે: અમદાવાદ સ્થિત શિવાનંદ આશ્રમના સ્વામી અધ્યાત્મનંદજી(swami adhyatmanandaji) મહારાજનું આજે સવારે અગિયારેક વાગ્યે નિધન થયું છે. 77 વર્ષની વયે કોરોનાના લીધે તેમનું નિધન થયું છે. આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ … Read More

રાહતના સમાચારઃ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાની સારવાર માટે એક દવાના ઈમરજન્સી યૂઝ માટે આપી મંજૂરી- વાંચો વધુ વિગત

નવી દિલ્હી, 08 મેઃ DCGI: સતત કોરોનાના કહેરના કારણે નાકારત્મક સમાચાર સાંભળવા મળતા હતા. તેવામાં આજે એક રાહતના સમાચાર મળી રહ્યાં છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ કોરોનાની સારવાર … Read More

AMC દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ખાલી બેડ અંગે માહિતી મેળવવા ડાયલ કરો આ નંબર અને મેળવો સંપૂર્ણ વિગત

અમદાવાદ, 08 મેઃ શહેરની સ્થિતિ દિવસેને દિવસે વધુ ગંભીર બનતી જાય છે. રાજ્યમાં હવે ધીરે-ધીરે કોરોનાની પરિસ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. ત્યારે હવે કેસોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઇ રહ્યો છે. … Read More

“Maru gam corona mukt gaam” ના દ્રઢ નિર્ધાર સાથે સિંગરવા ગ્રામજનો દ્વારા આદરવામાં આવ્યો માનવસેવા યજ્ઞ

૫૦ બેડની સુવિધા ધરાવતા યુનિટમાં ૧૭૦થી વધુ દર્દીઓએ સફળ સારવાર મેળવી R.M.O. ડૉ. સ્મિતા લાલાણીએ અમેરિકા જવાને બદલે અમદાવાદના ગામડા(Maru gam corona mukt gaam)માં દર્દીઓની સેવા કરવાનું પસંદ કર્યું Maru … Read More