College vacation: રાજ્યમાં શાળા બાદ કોલેજમાં માટે પણ વેકેશન જાહેર, વાંચો ક્યારથી શરુ થશે નવું સત્ર…

ગાંધીનગર, 02 મેઃ ગુજરાતની શાળાઓ બાદ ગઇ કાલના રોજ કોલેજોમાં પણ ઉનાળો વેકેશન(College vacation)ની જાહેરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે કરેલી જાહેરાત મુજબ તમામ સરકારી ખાનગી અને … Read More

સિવિલ હોસ્પિટલના સેવાયજ્ઞમાં સેવાભાવી સંસ્થા જોડાઇ, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ નિહાળી દર્દીનારાયણની સેવા માટે ગાડી ભેટ(gift for covid patient) આપી..!

gift for covid patient: સંવેદનશીલ સિવિલ તંત્રે વિના વિલંબે ગાડીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવી અહેવાલ: અમિતસિંહ ચૌહાણ અમદાવાદ, 01 મેઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલ લાગલગાટ એક વર્ષથી કોરોના સામે જંગ ખેલી … Read More

અમદાવાદ પૂર્વમાં પ્રથમ કોવિડ કેર સેન્ટર(covid care centre) કાર્યરત-૧૦૮ કોવિડ બેડની ક્ષમતા ધરાવતું આ સેન્ટર આગામી સમયમાં ૫૦૦ બેડસુધી લઈ જવાશે

‌‌વટવા-રામોલ-વસ્ત્રાલ હાથીજણ વિસ્તારના નગરજનો માટે આ કોવિડ કેર સેન્ટર આશીર્વાદરૂપ બની રહેશે:શ્રી પ્રદિપસિંહ જાડેજા આઇસોલેસનની સુવિધા ન હોય તેવા પરિવારો માટે વટવા વિસ્તારમાં કોવિડ કેર સેન્ટર(covid care centre) કાર્યરત કરાયું … Read More

નકલી રેમડેસિવિર(remdesivir) ઇન્જેકશનો બનાવી તેના ગેરકાયદેસર વેચાણ -કાળા બજાર કે સંગ્રહ કરનાર વિકૃત લોકો સામે કડક કાર્યવાહી કરાશે: ગૃહરાજ્ય મંત્રી

ગાંધીનગર, 01 મેઃગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યુ  છે કોરોાની સાંપ્રત પરિસ્થિતીમાં માનવજીવને બચાવવા માટે તથા લોકો ઓછા સંકમિત થાય એ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળ  ટીમ ગુજરાત અસરકારક કામગીરી  કરી … Read More

ગોત્રી હોસ્પિટલનું ક્વિક રિસ્પોન્સ ટ્રીટમેન્ટ(covid treatment) સેન્ટર કોવિડ ની તાત્કાલિક સારવાર અને સેવાનું ઉત્તમ કેન્દ્ર બનશે: ડો.વિનોદ રાવ

વડોદરા, 01 મેઃ રાજ્યના દરેક શહેરોમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે ગોત્રી હોસ્પિટલની કોવિડ સારવાર(covid treatment) સુવિધાઓના … Read More

કોરોનાથી અભિનેતા Bikramjeet Kanwarpal નું થયું નિધન, અભિનયનું સપનું સેનામાંથી નિયુક્તિ બાદ પૂર્ણ કર્યું- નાના અને મોટા પરદે નિભાવી યાદગાર ભૂમિકા

બોલિવુડ ડેસ્ક, 01 મેઃ કોરોના વાયરસથી સંક્રમિત થયેલા અભિનેતા બ્રિક્રમજીત કંવરપાલ(Bikramjeet Kanwarpal)નું શનિવારે નિધન થયું. 52 વર્ષના બિક્રમજીત સેનામાંથી રિટાયર થયા હતા અને વર્ષ 2003માં મનોરંજન જગતમાં સક્રિય થયા હતા. … Read More

મુખ્મમંત્રી અને રાજ્યપાલે કરાવ્યો ‘મારૂ ગામ કોરોના મુક્ત ગામ'(Maru Gaam Corona Mukt Gaam) અભિયાનનો પ્રારંભ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગરઃ,01 મેઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સ્થાપના દિવસ ૧ લી મે થી ‘મારૂં ગામ કોરોનામુકત ગામ’ (Maru Gaam Corona Mukt Gaam) અભિયાનનો રાજ્યના ૧૭ હજાર ગામોમાં પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો … Read More

શીશગંજ ગુરુદ્વારા(Gurudwara Sis Ganj Sahib) પહોંચ્યા વડાપ્રધાન મોદી, ગુરુ તેગ બહાદુરના 400માં પ્રકાશ પર્વ પર શીશ નમાવ્યું- જુઓ ફોટો

નવી દિલ્હી, 01 મે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી  આજે નવમા શીખ ગુરુ(Gurudwara Sis Ganj Sahib) તેગ બહાદુરના 400મા પ્રકાશ પર્વ પર રાજધાની દિલ્હી સ્થિત શીશગંજ ગુરુદ્વારા પહોંચ્યા અને માથું ટેકીને તેમને … Read More

Gujarat foundation day: ગુજરાતનો 61મો સ્થાપ્ના દિવસ, જાણો ગુજરાતનો ઈતિહાસ

જાણવા જેવું, 01 મેઃGujarat foundation day: આજના દિવસે 1 મે, 1960ના રોજ દ્વીભાષી મુંબઈ રાજ્યમાંથી ભાષાના આધારે ગુજરાતી બોલતા લોકો માટે ગુજરાત અને મરાઠી બોલતા લોકો માટે મહારાષ્ટ્ર રાજ્યની રચને … Read More

હે પ્રભુ આવી પરીક્ષા ના કરઃ ભરુચની હોસ્પિટલના કોવિડ વોર્ડમાં લાગી ભીષણ આગ(fire in covid ward), મૃતકોની ઓળખ કરવી પણ મુશ્કેલ- વાંચો આ દુર્ઘટના પર સીએમ સંવેદના વ્યક્ત કરી

ભરુચ, 01 મેઃ રોજ સવારે કંઇક નવી જ દુઃખી ખબર જાણવા મળે છે. ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિટલના કોવિડ વોર્ડ(FIRE IN COVID WARD)માં ભીષણ આગ લાગી. જેમાં 16 દર્દીઓ સહિત કુલ … Read More