પાર્થિવ પટેલે નિવૃત્તિની કરી જાહેરાતઃ 18 વર્ષની કારકિર્દી બાદ, ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી લીધો સંન્યાસ

અમદાવાદ,09 ડિસેમ્બરઃ ભારતીય ટીમના ક્રિક્ટેર પાર્થિવ પટેલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. 35 વર્ષીય પાર્થિવ પટેલે 25 ટેસ્ટ, 38 વનડે અને 2 જેટલી ટી-20 મેચો ટીમ ઈન્ડિયા … Read More

મહત્વપૂર્ણ નિર્ણયઃ પ્રાથમિક શિક્ષકોને અગાઉની જેમ જ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે મળતો રહેશે ૪ર૦૦ ગ્રેડ-પે

અમદાવાદ,09 ડિસેમ્બરઃ તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયની ભૂમિકા આપતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીએ … Read More

જન્મજાત શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહી નવજાત બાળકીને “કોએનલ એટ્રેસિયા” સર્જરી દ્વારા મળ્યુ નવજીવન

અમદાવાદ,09 ડિસેમ્બર/અમિતસિંહ ચૌહાણઃ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ૨૨ વર્ષીય આરતીબેનને ત્યાં બાળકીનો જન્મ થયો. સમગ્ર ઘરમાં ખુશહાલીનો માહોલ હતો. સામાન્ય પ્રસુતિ અને સામાન્ય વજન સાથે જન્મેલ નવજાતને જન્મજાત જ અસામાન્ય … Read More

બ્રેકિંગ ન્યૂઝઃ BRTS ચાલકે સંતુલન ગુમાવતા થયો અકસ્માત, 4થી વધુ લોકો ઇજાગ્રસ્ત

અમદાવાદ,09 ડિસેમ્બરઃ અમદાવાદ ખાતે અખબાર નગર અંડર પાસમાં અકસ્માત થયો છે. આ અકસ્માતના બનાવમાં 4 થી વધુ લોકોને ઇજા પહોંચી છે. BRTSના ચાલકે સંતુલન ગુમાવતા અંડર પાસના પીલ્લર સાથે ધડાકાભેર … Read More

રાવણને દયાળુ કહેવાનું સૈફને પડ્યું ભારે! વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખે છોટે નવાબ વિરુદ્ધ કરી પોલીસ ફરીયાદ

અમદાવાદ, 09 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાક સમયથી રામાયણ પર બની રહેલી ફિલ્મ ‘આદિપુરુષ’ચર્ચામાં છે. આ ફિલ્મમાં બોલિવુડ એક્ટર સૈફ અલી ખાન રાવણની ભૂમિકામાં જોવા મળશે. હવે આ ફિલ્મમાં રાવણની ક્રિયાઓને ન્યાયી … Read More

માર્ગ પરિવહન મંત્રાલયે જાહેર કર્યા બાઇક પાછળ બેસવાના નિયમો, આ છે નવી સરકારની ગાઇડલાઇન્સ

અમદાવાદ, 09 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાક સમયથી વધતી જતી અકસ્માતની સંખ્યાના કારણે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે સેફ્ટીને ધ્યાનમાં લેતા કેટલાંક નિયમોમાં બદલાવની સાથે નવા નિયમ લાગુ કર્યા છે. મંત્રાલયની નવી … Read More

ગુજરાતમાં બની શકે છે કોરોના વેક્સિન માટેનો કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ..!

અમદાવાદ,09 ડિસેમ્બરઃ વિશ્વના મોટા દેશોમાં કોરોના વાયરસ વેક્સિન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દેશમાં વધતી જતી કોરોનાના કેસની સંખ્યાના કારણે ભારતીયોને વેક્સિન મળી રહે, તેમાટે સરકાર કાર્ય કરી રહી છે. … Read More

સીરિયલ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની ગુલાબોનું નિધન, એક્ટ્રેસ કોરોના સામે હારી જંગ

અમદાવાદ, 07 ડિસેમ્બરઃ ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ગુલાબોનું પાત્ર ભજવનાર દિવ્યા કોરોના વાયરસથી સંક્રમિત હતી. જે બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. અભિનેત્રીને ન્યુમોનિયા … Read More

આજ રાતથી રાત્રિ કરફ્યું લંબાવાની થશે જાહેરાત, યંગસ્ટર્સને નહીં ઉજવવા મળે થર્ટી ફસ્ટ

અમદાવાદ, 07 ડિસેમ્બરઃ છેલ્લા કેટલાય મહિનાઓથી રાજ્યમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. જેના કારણે અમદાવાદ સહિતના ત્રણ મહાનગરોમાં રાત્રી કરફયુ પણ અમલી બનાવાયો છે. આવતીકાલે સોમવારે રાત્રી કરફ્યુની મુદત પૂર્ણ … Read More

ખાનગી સ્કૂલોનો મોટો નિર્ણય, કોરોનામાં વાલીનું મૃત્યુ થશે તો બાળક ભણે ત્યાં સુધી ફી માફી

અમદાવાદ,07 ડિસેમ્બરઃ રાજ્યભરમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. ત્યાં રાજ્યના સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળે વાલીનું કોરોનામાં મૃત્યુ થયુ હોય તો કે જો ભવિષ્યમાં થાય તો બાળકની ભણે ત્યાં સુધી ફી … Read More