G20 delegates visit Modhera Sun Temple: ગુજરાતના મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ G ૨૦ ના પ્રતિનિધિઓ સાથે જોડાયા

G20 delegates visit Modhera Sun Temple: જી 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી પરિષદ 27 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ) ગાંધીનગર, 27 ઓગસ્ટ: G20 delegates visit Modhera Sun Temple: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના … Read More

Rojgar mela: પ્રધાનમંત્રી 28મી ઓગસ્ટે નવનિયુક્ત 51,000થી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે

રોજગાર મેળા(Rojgar mela) અંતર્ગત, પ્રધાનમંત્રી 28મી ઓગસ્ટે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત 51,000થી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે દિલ્હી, 13 ઓગસ્ટ: Rojgar mela: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી ઑગસ્ટ, 2023ના રોજ … Read More

Sur Vasudha: પ્રધાનમંત્રીએ વારાણસીમાં G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકમાં રજૂ કરાયેલ ‘સુર વસુધા’ની પ્રશંસા કરી

Sur Vasudha: પ્રધાનમંત્રીએ વારાણસીમાં G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકના પ્રતિનિધિઓના સન્માનમાં રજૂ કરાયેલ ‘સુર વસુધા’ની પ્રશંસા કરી વારાણસી, 27 ઓગસ્ટ: Sur Vasudha: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકના પ્રતિનિધિઓના સન્માનમાં રજૂ … Read More

Former American commander who killed terrorist Osama arrested: આતંકી ઓસામાને મારનાર પૂર્વ અમેરિકન કમાન્ડર એરેસ્ટ, જાણો શા માટે..

47 વર્ષીય રોબર્ટ જે ઓ’નીલ સામે બુધવારે ફ્રિસ્કોમાં કેસ નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ, 27 ઓગસ્ટ: Former American commander who killed terrorist Osama arrested: પાકિસ્તાનના એબોટાબાદ શહેરમાં … Read More

PM Jan Dhan Yojana: રાજકોટ જિલ્લામાં પુરુષો કરતાં મહિલાઓએ વધુ ખાતા ખોલાવ્યા

PM Jan Dhan Yojana: પી.એમ. જનધનની ૨૮મી ઓગસ્ટે નવમી વર્ષગાંઠ  રાજકોટ, 27 ઓગસ્ટ: PM Jan Dhan Yojana: આ દેશના ગરીબ અને સામાન્ય લોકોને આર્થિક  વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવા માટે … Read More

Rishikesh Patel V/S Shaktisingh Gohil: ઋષિકેશ પટેલે શક્તિસિંહ ગોહિલના આક્ષેપો પ્રજાને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા

અમદાવાદ, 26 ઓગસ્ટ: Rishikesh Patel V/S Shaktisingh Gohil: રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે પ્રદેશ કોંગ્રસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો “અદાણી પાવર મુન્દ્રાને દસ્તાવેજો વગર પાછલા ૫ … Read More

Swamiji ni Vani part-18: જીવનની દરેક પરિસ્થિતિ ઈશ્વરનો પ્રસાદ છે..

પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજી (Swamiji ni Vani part-18) Swamiji ni Vani part-18: વિકારમુક્ત મન: એક ભાઈએ મને કહ્યું ‘સ્વામીજી ! તમે કહો છો કે જીવનની દરેક પરિસ્થિતિ ઈશ્વરનો પ્રસાદ છે. … Read More

Aadhaar Helpline: આધાર સાથે જીવનની સરળતાઃ UIDAIની 1947 ટોલ-ફ્રી હેલ્પલાઈન…

Aadhaar Helpline: આ હેલ્પલાઇનનો ઉદ્દેશ આધાર-સંબંધિત ચિંતાઓ, પ્રશ્નો અને ફરિયાદોને ચોવીસ કલાક ઉકેલવાનો છે અમદાવાદ, 25 ઓગસ્ટઃ Aadhaar Helpline: નાગરિક સેવાઓને સુવ્યવસ્થિત કરવા અને અવિરત સહાય પૂરી પાડવા માટે, યુનિક … Read More

Kalayug ni Sravana Bhakti: કળયુગની શ્રવણ ભક્તિ

ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહિં.(Kalayug ni Sravana Bhakti) હમણાં એક વડીલ મિત્રને(Kalayug ni Sravana Bhakti) ત્યાં મળવા જવાનું થયું તો મેં ફોન કર્યો ,તો ફોનમાં “ભૂલો ભલે … Read More

Samudra manthan: સમુદ્રમંથન વખતે ક્ષીર સાગરમાંથી આસો વદ અમાસનાં દિવસે મા લક્ષ્મી પ્રગટ થયા હોવાનું મનાય છે

પૌરાણિક માન્યતાઓ અનુસાર દેવો અને દાનવોએ કરેલા સમુદ્ર મંથનમાં(Samudra manthan) ૧૪ રત્નો ઉત્પન્ન થયાં હતાં. એ હતાં હળાહળ ઝેર, કામઘેનુ ગાય, ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો, ઐરાવત, કૌસ્તુભમણી, કલ્પવૃક્ષ, અપ્સરાઓ, લક્ષ્મીદેવી, અર્ધચન્દ્ર, … Read More