Holika dahan muhurt: ક્યારે છે હોળીકા દહન? 6 કે 7? નોંધી લો તારીખ અને જાણો કે હોળીકા દહન પર ભદ્રકાળનો સાયો કે કેમ

Holika dahan muhurt: દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે હોળીકા દહનનો તહેવાર ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે હોળીકા દહનની તારીખને લઈને લોકોના મનમાં ઘણી મૂંઝવણ છે. ધર્મ ડેસ્ક, 27 … Read More

Kavi Paras Patel: કવિ પારસ પટેલના કાવ્યસંગ્રહ પ્રણયોત્સવ-2નું વિમોચન

Kavi Paras Patel: હોળી ધૂળેટી પર્વ પૂર્વે સાહિત્ય રસિકોને સાહિત્ય ગુલાલનો મળ્યો પ્રસાદ કવિ પારસ પટેલના (Kavi Paras Patel) કાવ્યસંગ્રહ પ્રણયોત્સવ-2નું ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાના હસ્તે વિમોચન અમદાવાદ, … Read More

Gujarati film: હું વર્ષોથી આપણી ગુજરાતી રંગભૂમિ, સુગમસંગીત અને ફિલ્મોને અઢળક પ્રેમ કરતી આવી છું: વૈભવી જોશી

Gujarati film: ભવ્ય આલીશાન મહેલોમાં રહેવાવાળા અને જાહોજલાલીમાં આળોટતાં જો રાતોરાત કરોડપતિમાંથી સીધા જ રોડપતિ બની જાય તો ??? કલ્પના આવે છે ખરાં ?? કંઈ વિચારી શકો ખરાં ?? આવા … Read More

Sant Acharya Mahashramanji: જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય મહાશ્રમણજી આજે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા

જૈન સમાજના રાષ્ટ્રીય સંત આચાર્ય મહાશ્રમણજી (Sant Acharya Mahashramanji) આજે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કર્યો, શક્તિપીઠ અંબાજી મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 19 ફેબ્રુઆરી: Sant Acharya Mahashramanji: સાહિત્યકાર અને … Read More

Mukesh Ambani somnath Darshan: મુકેશભાઈ અંબાણી અને આકાશભાઈ અંબાણીએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા

Mukesh Ambani somnath Darshan: મુકેશભાઈ અને આકાશ ભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર સોમનાથ મંદિરને 1.51 કરોડ નું અનુદાન કર્યું દેશના અગ્રગણ્ય ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણી અને તેમના પુત્ર આકાશભાઈ અંબાણીએ મહાશિવરાત્રી પર્વ … Read More

Somnath Mahashivratri Darshan: સોમનાથ મંદિર મહાશિવરાત્રિ પર્વે સવારે 4 વાગ્યે થી દર્શનાર્થી માટે ખલ્લું રહેશે

Somnath Mahashivratri darshan: પાલખીયાત્રા – મહામૃત્યુંજય યજ્ઞ-પાર્થેશ્વર મહાપૂજન- સોમેશ્વર પૂજન- જ્યોતપૂજન સાથે જ ચાર પ્રહરનું વિશેષ પૂજન-આરતી યોજાશે. સોમનાથ,૧૭, ફેબ્રુઆરી: Somnath Mahashivratri darshan: પ્રતિવર્ષે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રિ પર્વની … Read More

God creation and life creation: સમગ્ર સૃષ્ટિનું સર્જન આનંદમાંથી થયું છે: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

ઈશ્વરસૃષ્ટિ અને જીવસૃષ્ટિ(God creation and life creation) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-06  શાસ્ત્રો કહે છે કે બે પ્રકારની સૃષ્ટિ છે: (God creation and life creation) એક ઈશ્વરસૃષ્ટિ અને બીજી જીવસૃષ્ટિ. … Read More

Valentine week: ગુલાબ દિવસ નિમિત્તે કાંટાળો તાજ

Valentine week: હમણાં થોડીક ક્ષણો પહેલા મારી સાથે એક એવી ઘટના બની કે આ લખતાં લખતાં હજી પણ મારી આંખમાં ઝળહળીયાં છે. દરેક દીકરીની મા આ ખાસ વાંચે એવો મારો … Read More

Praveg Ltd: પ્રવેગના ત્રીજા ક્વાર્ટરના નફામાં 200 ટકાનો વધારો

Praveg Ltd: પ્રવેગ લિમિટેડના 9M FY23ના કરવેરા બાદના નફામાં 208% ની વૃદ્ધિ 9M FY23 ની કુલ આવક રૂા.65.81 કરોડ; 131.73% નો વધારો 9M FY23 ની EBITDA રૂા.35.37 કરોડ; 188.26% નો … Read More

World Radio Day: અમરેલીના ચલાળા ગામના નિવૃત્ત શિક્ષક સુલેમાન દલનું ઘર એટલે જાણે ‘રેડિયો મ્યુઝિયમ’

World Radio Day: વાલ્વ વાળા રેડિયોથી લઈને અત્યાધુનિક કારવાન સુધી વિવિધ ૨૦૦ રેડિયોનો સંગ્રહ ધરાવતા સુલેમાન દલ રેડિયોના ખરા ચાહક અને સાધક છે World Radio Day: શુક્રવારી, અલંગમાંથી જુદાં-જુદાં શહેરોમાંથી … Read More