Accident in Nagarkurnool Telangana: પ્રધાનમંત્રીએ તેલંગણાના નગરકુરનુલમાં અકસ્માતમાં લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો

Accident in Nagarkurnool Telangana: તેલંગાણામાં બે કાર ટકરાતાં 8 નાં મોત દિલ્હી, ૨૩ જુલાઈ: Accident in Nagarkurnool Telangana: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણાના નગરકુરનુલમાં અકસ્માતમાં લોકોનાં મોત અંગે શોક વ્યક્ત કર્યો … Read More

PM Message: પ્રધાનમંત્રી આવતીકાલે અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિન કાર્યક્રમમાં સંદેશો આપશે

PM Message: આવતીકાલે સવારે 8.30 વાગ્યા આસપાસ, 24 જુલાઈના રોજ, હું અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિવસના કાર્યક્રમમાં મારો સંદેશો શેર કરીશ: પ્રધાનમંત્રી દિલ્હી, ૨૩ જુલાઈ: PM Message: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે … Read More

Darbhanga Airport: પ્રધાનમંત્રીએ બિહારની પ્રગતિને વેગ આપી રહેલા દરભંગા એરપોર્ટ માટે ખુશી વ્યક્ત કરી

Darbhanga Airport: પ્રધાનમંત્રીએ બિહારની પ્રગતિ માટે મહત્વપૂર્ણ કનેક્ટિવિટીને વેગ આપી રહેલા દરભંગા એરપોર્ટ માટે ખુશી વ્યક્ત કરી અમદાવાદ , ૨૩ જુલાઈ: Darbhanga Airport: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારની પ્રગતિ માટે મહત્વપૂર્ણ … Read More

Konkan railway train schedule: કોંકણ રેલ્વે પર ભૂસ્ખલનને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે.

અમદાવાદ , ૨૩ જુલાઈ: Konkan railway train schedule: કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી અને ભૂસ્ખલનને કારણે અમદાવાદથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. આ … Read More

Bandra to Chandigarh train: બાંદ્રા ટર્મિનસ અને ચંદીગઢ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન

Bandra to Chandigarh train: પશ્ચિમ રેલ્વે ચલાવશે બાંદ્રા ટર્મિનસ અને ચંદીગઢ વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન અમદાવાદ , ૨૩ જુલાઈ: Bandra to Chandigarh train: પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાઓને … Read More

Khijda Mandir Gurupurnima Mahotsav: જામનગરના શ્રી ૫ નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવનું ઉદ્ઘાટન કરાયું

Khijda Mandir Gurupurnima Mahotsav: આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ અને રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ત્રિદિવસીય સેવા પ્રકલ્પો શુભારંભ કરાયો અહેવાલ: જગત રાવલ જામનગર, ૨૩ જુલાઈ: Khijda Mandir Gurupurnima Mahotsav: શ્રી ૫ … Read More

Rashi nakshatra van: વડોદરા વન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યા છે રાશિ- નક્ષત્ર વન

Rashi nakshatra van: વડોદરા વન વિભાગનો અનોખો પ્રયાસ; વૃક્ષોના વાવેતર, સંવર્ધન અને રક્ષણ માટે લોકો થશે પ્રેરિત અહેવાલ :રોહિત ઉસદડ વડોદરા: ૨૩ જુલાઈ: Rashi nakshatra van: વૃક્ષોના વાવેતર, સંવર્ધન, રક્ષણ … Read More

Kavi Aditya Jamnagari: કવિ આદિત્ય જામનગરીનાં કાવ્ય સંગ્રહોનું પૂ.મોરારિબાપુનાં હસ્તે વિમોચન

Kavi Aditya Jamnagari: કવિ આદિત્ય જામનગરીનાં પરીવારજનો તથા પ્રકાશક હેત્વી પબ્લિકેશનનાં સંચાલક અને જાણીતા કવિ ડો. નીરજ મહેતા ઉપસ્થિત રહ્યા હતાં. અહેવાલ: જગત રાવલ જામનગર, ૨૨ જુલાઈ: Kavi Aditya Jamnagari: … Read More

Good news for businessman: ૨૫મી જુલાઇ રવિવારે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓ ના કર્મચારીઓ ને ૧૮૦૦ જેટલા કેન્દ્રો પર વેક્સિન અપાશે

Good news for businessman: કોરોના સામે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓને સુરક્ષિત કરવા રાજ્ય સરકાર નું ખાસ આયોજન Good news for businessman: રાજયમા આગામી તા.૨૫મી જુલાઇ રવિવારે વેપારીઓ-સેવાકિય સંસ્થાઓ ના કર્મચારીઓ ને … Read More

Mumbai division trains Cancel: મુંબઇ ડિવિઝનના ઇગતપુરી-કલ્યાણ અને લોનાવાલા સેક્શન પર લેન્ડ સ્લાઈડ થવાને કારણે ટ્રેન રદ રહેશે.

Mumbai division trains Cancel: અમદાવાદ-પુણે, વેરાવળ-પુણે અને જોધપુર-કેએસઆર બેંગ્લોર સ્પેશિયલ ટ્રેનો અસરગ્રસ્ત રહેશે અમદાવાદ , ૨૨ જુલાઈ: Mumbai division trains Cancel: મધ્ય રેલ્વેના મુંબઇ ડિવિઝનના ઇગતપુરી-કલ્યાણ અને લોનાવાલા સેક્શન પર લેન્ડ … Read More