Earthquakes on Moon surface: ચંદ્રની સપાટી પર આવ્યો ભૂકંપ? જાણો રોવરે શું મેસેજ મોકલ્યો…

Earthquakes on Moon surface: ઈસરોને ચંદ્રની સપાટી પર ભૂકંપ આવવાની માહિતી મળી નવી દિલ્હી, 01 સપ્ટેમ્બરઃ Earthquakes on Moon surface: ભારતનું ચંદ્રયાન-3 મિશન સફળ રહ્યું છે અને ISROએ વિક્રમ લેન્ડરને … Read More

One Nation One Election: કેન્દ્ર સરકારે ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે સમિતિની કરી રચના, જાણો શું છે આ સંપૂર્ણ મુદ્દો…

One Nation One Election: આ સમિતિનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપવામાં આવ્યું નવી દિલ્હી, 01 સપ્ટેમ્બરઃ One Nation One Election: લોકસભા 2024ની ચૂંટણી આગામી વર્ષે યોજાનાર છે. ત્યારે ચૂંટણી … Read More

Dengue-Malaria Vaccine: ડેન્ગ્યુ-મેલેરિયાની રસી બનાવશે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, જાણો ક્યારથી બજારમાં થશે ઉપલબ્ધ…

Dengue-Malaria Vaccine: ડેન્ગ્યુની રસી એક વર્ષમાં બનાવવામાં આવશે અને તે મલેરિયા માટે પણ અસરકારક રહેશેઃ સાયરસ પૂનાવાલા મુંબઈ, 31 ઓગસ્ટઃ Dengue-Malaria Vaccine: કોરોનાની દવા કોવિશિલ્ડ વેક્સીન બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ … Read More

Modi Government Decision: મોદી સરકારે લીધો ચોંકાવનારો નિર્ણય, વાંચો વિગતે…

Modi Government Decision: સરકાર આગામી મહિને સંસદનું વિશેષ સત્ર બોલાવા જઈ રહી છે, જે 5 દિવસ સુધી ચાલશે નવી દિલ્હી, 31 ઓગસ્ટઃ Modi Government Decision: કેન્દ્ર સરકારે આજે એક ચોંકાવનારી … Read More

Price reduction in LPG cylinders: ઘરેલું LPG સિલિન્ડરમાં રૂ. 200નો ઘટાડો! 30 ઓગસ્ટથી ભાવમાં ઘટાડો

Price reduction in LPG cylinders: રક્ષાબંધન પહેલા કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, ઘરેલું LPG સિલિન્ડરમાં રૂ. 200નો ઘટાડો! 30 ઓગસ્ટથી ભાવમાં ઘટાડો અમદાવાદ, 29 ઓગસ્ટ: Price reduction in LPG cylinders: રક્ષાબંધનના … Read More

Tejashwi Yadav Defamation Case: તેજસ્વી યાદવને અમદાવાદ કોર્ટે આપ્યો ઝટકો, વાંચો સમગ્ર મામલો…

Tejashwi Yadav Defamation Case: બદનક્ષી કેસમાં તેજસ્વી યાદવને 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવું પડશે અમદાવાદ, 28 ઓગસ્ટઃ Tejashwi Yadav Defamation Case: બિહારના ઉપ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલીમાં વધારો થયો છે. … Read More

Aditya-L1 Mission: ભારતના સૂર્ય મિશનના લૉન્ચિંગની સત્તાવાર તારીખ અને સમય જાહેર, જાણો…

Aditya-L1 Mission: શ્રીહરિકોટાથી સવારે 11.50 કલાકે લોન્ચ કરવામાં આવશે નવી દિલ્હી, 28 ઓગસ્ટઃ Aditya-L1 Mission: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ઈતિહાસ રચનાર ઈસરોએ હવે એક નવા સીમાચિહ્ન તરફ કદમ માંડવાની તૈયારી … Read More

Rojgar mela: પ્રધાનમંત્રી 28મી ઓગસ્ટે નવનિયુક્ત 51,000થી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે

રોજગાર મેળા(Rojgar mela) અંતર્ગત, પ્રધાનમંત્રી 28મી ઓગસ્ટે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત 51,000થી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે દિલ્હી, 13 ઓગસ્ટ: Rojgar mela: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી ઑગસ્ટ, 2023ના રોજ … Read More

Sur Vasudha: પ્રધાનમંત્રીએ વારાણસીમાં G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકમાં રજૂ કરાયેલ ‘સુર વસુધા’ની પ્રશંસા કરી

Sur Vasudha: પ્રધાનમંત્રીએ વારાણસીમાં G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકના પ્રતિનિધિઓના સન્માનમાં રજૂ કરાયેલ ‘સુર વસુધા’ની પ્રશંસા કરી વારાણસી, 27 ઓગસ્ટ: Sur Vasudha: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકના પ્રતિનિધિઓના સન્માનમાં રજૂ … Read More

Chandrayaan-3 updates: ચંદ્રયાન-3ની સફળતા બાદ; આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ વધારો

Chandrayaan-3 updates: ચંદ્રયાન-3ની સફળતા બાદ ભારતે ઈઝરાયલ, રશિયા, જાપાન, યુએઈને પાછળ છોડી દીધું, આંતરરાષ્ટ્રીય સમુદાયમાં પણ વધારો અમદાવાદ, 27 ઓગસ્ટ: Chandrayaan-3 updates: આખી દુનિયા હજુ પણ ભારતના ચંદ્રયાન-3ની સફળતાની વાતો … Read More