Shardiya navratri 2022: 6 રાજયોગમાં નવારાત્રિની શરૂઆત, આ વર્ષે અખંડ નવરાત્રિ- એક પણ નોરતું ઓછું નથી

Shardiya navratri 2022: આજથી શરુ થતી નવરાત્રિ 4 ઓક્ટોબરના રોજ દુર્ગા નોમ સાથે પૂર્ણ થશે ધર્મ ડેસ્ક, 26 સપ્ટેમ્બરઃ Shardiya navratri 2022: આસો સુદ એકમ સોમવાર તા. 26-9-2022 એટલે કે … Read More

Navratri-2022 kalas sthapana muhurt: નવરાત્રી ગણતરીના દિવસમાં શરુ થશે; જાણો કળશ સ્થાપના મુહૂર્ત

Navratri-2022 kalas sthapana muhurt: શારદીય નવરાત્રિમાં દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો અને દેવી ચરિત્રના પાઠનું શ્રવણ કરવું, મનુષ્યને તમામ પ્રકારના અવરોધોમાંથી મુક્તિ, ધન, પુત્ર વગેરેથી સંપન્ન કરીને વિજય પ્રાપ્ત થાય છે. … Read More

Kapur dhup: ઘરમાં કપૂર સળગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે અને લક્ષ્મીજીનું થાય છે આગમન

Kapur dhup: ઘરની શુદ્ધિ પણ થાય છે અને વ્યક્તિની મનોકામનાઓ પણ ઝડપથી પૂરી થાય છે ધર્મ ડેસ્ક, 22 સપ્ટેમ્બરઃKapur dhup: હિન્દુ ધર્મમાં કપૂરનુંઘણું મહત્વ છે, કપૂર સળગાવવાથી ઘરની નકારાત્મકતા દૂર … Read More

Pitru paksha shraddh Place 2022: પિતૃઓની આત્માની શાંતિ માટે આ જગ્યાઓ પર કરો શ્રાદ્ધ, મળશે વિશેષ આશિર્વાદ

Pitru paksha shraddh Place 2022: હિન્દૂ ધર્મ ગ્રંથો અને કથાઓ અનુસાર કેટલાક તીર્થ સ્થળો એવા છે જ્યાં તમે પૂર્વજોને શ્રાદ્ધ તર્પણ કરો છો તો એનું બહુ મહત્વ રહેલું છે ધર્મ … Read More

Waterfall pictures as per vastu: ઘરની આ દિશામાં લગાવો વોટરફોલની તરસ્વીર થશે આ ફાયદો

Waterfall pictures as per vastu: વાસ્તુ શાસ્ત્ર અનુસાર પાણીના ફુવારાની તસવીર તમે ઘરમાં ઉચ્ચ દિશામાં લગાવો છો તો હંમેશા સૌભાગ્ય બની રહે છે જ્યોતિષ ડેસ્ક, 19 સપ્ટેમ્બરઃ Waterfall pictures as … Read More

Vishwakarma jayanti 2022: ભગવાન વિશ્વકર્મા છે દેવતાઓના શિલ્પી, સોનાની લંકા અને શ્રીકૃષ્ણની દ્વારિકા નગરીનું કર્યું હતું નિર્માણ

Vishwakarma jayanti 2022: શિલ્પકાર એટલે એન્જીનિયર. દેવી-દેવતાઓના ભવન, મહેલ, રથ, હથિયારોનું નિર્માણ વિશ્વકર્મા જ કરે છે. ધર્મ ડેસ્ક, 17 સપ્ટેમ્બરઃ Vishwakarma jayanti 2022: આજે ભગવાન વિશ્વકર્માની જયંતી ઊજવવામાં આવે છે. … Read More

Shradh paksha 2022: ફક્ત ધાર્મિક જ નહીં, ખગોળની દ્રષ્ટિએ, પર્યાવરણનાં સંબંધમાં પણ શ્રાદ્ધ પક્ષના દિવસો મહત્ત્વના

Shradh paksha 2022: વાંચો શા માટે શ્રાધ્ધનું પર્વ મનાવાય છે આલેખનઃ વૈભવી જોષી ધર્મ ડેસ્ક, 11 સપ્ટેમ્બરઃ Shradh paksha 2022: ગઇકાલથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ થયો છે. આમ જુઓ તો ઘણા … Read More

Ganesh visarjan 2022: આજે વિઘ્નહર્તાની વિદાય, જાણો અંત ચૌદશના વ્રત વિશે

Ganesh visarjan 2022: માટીની ગણેશમૂર્તિનું વિસર્જન ઘરમાં જ કરવું ધર્મ ડેસ્ક, 09 સપ્ટેમ્બરઃ Ganesh visarjan 2022: આજે શુક્રવાર, 9 સપ્ટેમ્બરના રોજ એટલે આજે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિ છે, … Read More

Parivartni ekadshi 2022: આજે પરિવર્તની એકાદશી, વિષ્ણુજી અને મંગળ દેવની પૂજાનો શુભ સંયોગ

Parivartni ekadshi 2022: એકાદશીએ કરવામાં આવતા વ્રતથી પુણ્ય સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે ધર્મ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃParivartni ekadshi 2022: મંગળવાર, 6 સપ્ટેમ્બરના રોજ પરિવર્તિની એકાદશી એટલે ડોલ અગિયારસ … Read More

Importance of Durwa: શા માટે ગણેશજીને ચઢાવવામાં આવે છે દુર્વા? જાણો મહત્વ

Importance of Durwa: ધાર્મિક માન્યતાઓ અનુસાર ગજાનનને દુર્વા ચઢાવવા પાછળ એક ખાસ કારણ છે ધર્મ ડેસ્ક, 03 સપ્ટેમ્બરઃ Importance of Durwa: ઘણીવાર તમે જોયું હશે કે ગણપિતની પૂજાના સમયે તેમને … Read More