Rama Ekadashi 2022: આવતી કાલે રમા એકાદશી, આ દિવસે કરો લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની પૂજા

Rama Ekadashi 2022: સવાર-સાંજ અને બીજા દિવસે એટલે બારસ તિથિએ પણ વિષ્ણુ પૂજન કરવું જોઈએ ધર્મ ડેસ્ક, 20 ઓક્ટોબરઃ Rama Ekadashi 2022: 21 તારીખે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુ માટે પૂજા, … Read More

Karwa chauth 2022: આજે કરવા ચોથ, જાણો આજના દિવસે ચંદ્રની વધારે રાહ કેમ જોવામાં આવે છે?

Karwa chauth 2022: આજના દિવસે પતિના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામનાથી મહિલાઓ આખો દિવસ ભોજન કર્યા વિના અને પાણી પીધા વિના વ્રત રાખે છે ધર્મ ડેસ્ક, 13 ઓક્ટોબરઃKarwa chauth 2022: … Read More

Never do these things while sleeping time: ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા સૂતી વખતે કરો આ કામ- વાંચો આ વાસ્તુ ટિપ્સ

Never do these things while sleeping time: ઘણા લોકોના ઘરોમાં પરેશાનીઓ અને પૈસાની સમસ્યા સતત રહે છે. આ બધાનું કારણ આપણી ઊંઘવાનીરીત પણ હોઈ શકે છે વાસ્તુ ટિપ્સ, 10 ઓક્ટોબરઃ … Read More

Sharad poonam 2022: રવિવાર અને શરદ પૂનમનો યોગ, સંધ્યાકાળે તુલસી પાસે દીવો પ્રગટાવવો અને રાતે ચંદ્રને અર્ઘ્ય આપવું

Sharad poonam 2022: કુંડળીમાં સૂર્ય ગ્રહને લગતા દોષ હોય તો ગોળ અને તાંબાના વાસણનું દાન કરો ધર્મ ડેસ્ક, 09 ઓક્ટોબરઃ Sharad poonam 2022: શરદ પૂનમ અને રવિવારનો યોગ હોવાથી આ … Read More

Crassula Plant Tips: ફક્ત મની પ્લાન્ટ જ નહીં, આ છોડ ઘરમાં રાખવાથી પણ વરશે છે લક્ષ્મીજીની કૃપા- વાંચો વિગત

Crassula Plant Tips: ક્રાસુલા છોડને વાસ્તુમાં ખૂબ જ ચમત્કારી છોડ માનવામાં આવે છે. આ છોડ લગાવતા જ ઘરમાં સકારાત્મક ઉર્જા અને પૈસા બંને આકર્ષાય છે વાસ્તુ ડેસ્ક, 08 ઓક્ટોબરઃCrassula Plant … Read More

Papankusha ekadashi 2022: આજે પાપાંકુશા એકાદશીનું વ્રત, જાણો પૌરાણિક મહત્વ

Papankusha ekadashi 2022: પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે તે, આ એકાદશીનું વ્રત કરવાથી કઠીન તપસ્યાનું ફળ મળે છે અને મનોકામના પુરી થાય છે ધર્મ ડેસ્ક, 06 ઓક્ટોબરઃPapankusha ekadashi 2022: દશેરાના … Read More

Why gold jewelry can be worn on the feet: કેમ નથી પહેરાતા પગમાં સોનાના ઘરેણાં?, વાંચો આ છે કારણ

Why gold jewelry can be worn on the feet: સોનાના દાગીનાથી શરીરમાં ગરમી વધે છે. તેથી, તેમને પગ પર પહેરવાથી તમારા શરીરને નુકસાન થઈ શકે છે જ્યોતિષ ડેસ્ક , 04 … Read More

Peacock feather at home: ઘરની આ દિશામાં રાખો મોરનાં પીંછા, તમામ પરેશાનીઓ રહેશે દૂર- વાંચો વિગત

Peacock feather at home: ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં પણ મોર પંખ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ધર્મ ડેસ્ક, 30 સપ્ટેમ્બરઃ Peacock feather at home: હિંદુ ધર્મમાં ભગવાન સિવાય … Read More

Idana mata temple: એક એવુ શ્રીશક્તિપીઠ જ્યાં મા સ્વયં જ કરે છે અગ્નિ સ્નાન- જાણો આ મંદિર વિશે

Idana mata temple: ઉદયપુરનું ઈડાણા માતા મંદિર છે. આ મંદિરમાં માતા રાણી સ્વયં જ અગ્નિસ્નાન કરે છે. માન્યતા છે કે અગ્નિસ્નાન જોવાથી જાનલેવા બીમારી પણ ઠીક થઈ જાય છે. ધર્મ … Read More

Ghatsathan at Ambaji: નવરાત્રિના પર્વ નિમિતે અંબાજી મંદિર ખાતે જવારા વાવવામાં આવ્યા અને ઘટસ્થાપન થયુ, જુઓ તસ્વીર

Ghatsathan at Ambaji: નોરતા નિમિત્તે અંબામાતાના દર્શન કરવા ભક્તો ઉમટ્યા અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 27 સપ્ટેમ્બરઃ Ghatsathan at Ambaji: આદ્યશક્તિ ની આરાધના નો પર્વ એટલે નવરાત્રી અને ખેલૈયાઓ જેની ભારે … Read More