Swamiji ni vani Part-27: કયા સંજોગોમાં કયા પ્રકારનું વર્તન કરવું યોગ્ય છે, અને કયા પ્રકારનું અયોગ્ય

“ચાર પુરુષાર્થ” Swamiji ni vani Part-27: મનુષ્ય પણ જગતનો એક અંશ હોવાને કારણે એનાં કર્મ એ સંવાદિતાને અનુરૂપ હોય તો જ માનવ-જીવન સુખી થઈ શકે. સૃષ્ટિના નિયમની વિરુદ્ધ જઈને આપણે … Read More

story of Bholenath: પોતાના જ વરદાનમાં ફસાયા હતા ભોળાનાથ, નારાયણે કરવી પડી હતી મદદ- વાંચો પૌરાણિક કથા

story of Bholenath: ઘણી વખત રાક્ષસો પણ ભગવાન શિવને પ્રસન્ન કરીને ઈચ્છિત વરદાન મેળવતા હતા અને રાક્ષસો આવા વરદાનનો દુરુપયોગ કરતા હતા ધર્મ ડેસ્ક, 01 માર્ચઃ story of Bholenath: ભગવાન … Read More

Power of persistence: તમારામાં દ્રઢતાની શક્તિ હોય તો દરેક અવરોધો તોડી શકો છો ..

શીર્ષક:- દ્રઢતાનો વિજય(Power of persistence) Power of persistence: હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જે આપણે રોજેરોજ જોઇએ જ છીએ અને … Read More

Sankashti Chaturthi Special: આ છે ગણપતિ દાદાના ગુજરાતમાં આવેલા ખાસ મંદિરો

Sankashti Chaturthi Special: અમદાવાદની નજીક હોવાથી અડધા દિવસમાં જ તમે આ મંદિરોમાં દર્શન કરીને પાછા આવી શકો છો ધર્મ ડેસ્ક, 28 ફેબ્રુઆરીઃ Sankashti Chaturthi Special: દેશના જાણીતા ગણપતિ મંદિરો વિશે … Read More

Saudi Arabia: સાઉદી અરબમાં એક જ દિવસમાં સાત લોકોના માથા ધડથી અલગ કરાયા, જાણો શું હતો ગુનો

Saudi Arabia: મંગળવારે સૌથી વધારે લોકોને મૃત્યુદંડ આપવાની ઘટના બની નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ Saudi Arabia: સાઉદી અરબના મીડિયા અહેવાલ અનુસાર મંગળવારે આતંકવાદના આરોપ બદલ દોષી ઠેરવવામાં આવેલા સાત લોકોનુ … Read More

Amdavad: આજનો મારાં અમદાવાદ શહેરનો 614મોં સ્થાપના દિવસ.

Amdavad: ૨૬ ફેબુ્આરી ૧૪૧૧નો એ દિવસ એટલે આજનો મારાં અમદાવાદ શહેરનો ૬૧૪મોં સ્થાપના દિવસ. ૬૧૩ વર્ષોની સફર માણી નગરપાલિકામાંથી મહાનગરનો દરજ્જો મેળવનાર, ગુજરાત રાજ્યનાં સૌથી મોટા અને ભારતનાં સાતમાં ક્રમમાં … Read More

Amdavad city: આજે અમદાવાદ શહેરનો 613મો જન્મદિવસ

અમદાવાદ : ઝીંદાબાદ !(Amdavad city) Amdavad city: 26 ફેબ્રુઆરી ના રોજ અમદાવાદ શહેરનો 613મો જન્મદિવસ છે. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવનાર આ શહેરની સ્થાપના બાદશાહ અહમદશાહે કરી હતી અને અહમદશાહના … Read More

5 Miraculous Hanuman Temple: આ છે ભારતના 5 હનુમાનજીના પ્રસિદ્ધ મંદિર, જ્યાં આજે પણ થાય છે ચમત્કાર

5 Miraculous Hanuman Temple: હનુમાનજીના આ 5 પ્રસિદ્ધ મંદિરમાંથી 2 મંદિર તો ગુજરાતમાં જ છે ધર્મ ડેસ્ક, 24 ફેબ્રુઆરીઃ 5 Miraculous Hanuman Temple: ભારતમાં હનુમાનજીના 5 એવા મંદિર છે જે … Read More

Weight loss: વજન ઉતારવા માટે જાણો નાળિયેર પાણીના ફાયદા વિષે

Weight loss: નાળિયેર પાણી સાથે વજન ઘટાડવાનું શું સંબંધ છે,તે ઘણા લોકોને રસપ્રદ લાગે છે.નાળિયેર પાણીથી વજન ઘટાડવું એ અમુક તથ્યો સાથે જોડાયેલું છે. હેલ્થ ડેસ્ક, 24 ફેબ્રુઆરી: આપણું શરીર 70 … Read More

Mentality: માનસિકતાની શક્તિ માત્ર એક ખ્યાલ નથી; તે કુદરતનું બળ છે: પૂજા પટેલ

શીર્ષક:- માનસિકતાની શક્તિ(Mentality) Mentality: હેલ્લો મિત્રો! આજે હું આવી છું આપના બધાં ની વચ્ચે એક સામાન્ય ટોપિક લઇને કે જે આપણે રોજેરોજ જોઇએ જ છીએ અને સાથે સાથે અનુભવીએ પણ … Read More