Parshottam Rupala Controversy: ગુજરાતમાં ચૂંટણી પૂરી થઇ ગયા બાદ પણ રૂપાલાએ ફરી માફી માંગી, ક્ષત્રિય સમાજે આપ્યો આવો જવાબ..

Parshottam Rupala Controversy: ભાજપના નેતા અને ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રાજ્યમાં ક્ષત્રિયો અંગે આપેલા વિવાદાસ્પદ નિવેદને ચૂંટણી વચ્ચે નવો વિવાદ સર્જ્યો હતો અમદાવાદ, 09 મેઃ Parshottam Rupala Controversy: ગુજરાતમાં લોકસભાની 25 … Read More

Covid Vaccine Side Effects: કોરોના રસી લેનારાને આવી શકે છે હાર્ટ એટેક, વેક્સિન બનાવનારી કંપનીએ કોર્ટમાં સ્વિકાર કર્યો

Covid Vaccine Side Effects: કંપનીએ એમ પણ ઉમેર્યું હતું કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી. હેલ્થ ડેસ્ક, 30 એપ્રિલઃ Covid Vaccine Side … Read More

Narmada Maha Aarti: SoU પ્રોજેક્શન મેપિંગ શૉ ( લેસર શો ) અને નર્મદા મહા આરતીના સમયમાં ફેરફાર

Narmada Maha Aarti: ૧૩ એપ્રિલ 2024 થી પ્રોજેક્શન મેપિંગ શૉ સાંજે ૦૭.૩૦ કલાકે અને નર્મદા આરતી ૮:૧૫ કલાકે યોજાશેઃ અમદાવાદ, 13 એપ્રિલ: Narmada Maha Aarti: સ્ટેચ્યુ ઑફ યુનિટી ઓથોરિટી અને … Read More

BJP Patrika Vivad: હવે સાબરકાંઠા ભાજપમાં પત્રિકા વિવાદ, વી.ડી. ઝાલા માફી માંગી- રાજીનામું આપે તેવી માંગ

BJP Patrika Vivad: આવતીકાલે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન ગાંધીનગર, 05 એપ્રિલઃ BJP Patrika Vivad:પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે.આવતીકાલે … Read More

Sanatan Dharm: ઉદયનિધિ સ્‍ટૅલિન, પ્રિયાંક ખડગે અને એ. રાજાની ધરપકડ ન કરવામાં આવે, તો સમગ્ર દેશમાં આંદોલન

Sanatan Dharm: સનાતન ધર્મની તુલના ડેંગ્‍યૂ, કોરોના, એડ્‌સ અને કુષ્‍ઠરોગ સાથે કરવી, અક્ષમ્‍ય જ ! જો ઉદયનિધિ સ્‍ટૅલિન, પ્રિયાંક ખડગે અને એ. રાજાની ધરપકડ ન કરવામાં આવે, તો સમગ્ર દેશમાં આંદોલન ! : હિંદુ જનજાગૃતિ સમિતિ  અમદાવાદ, 10 સપ્ટેમ્બર: Sanatan Dharm: … Read More

Shihori hospital fire: શિહોરીની ખાનગી હોસ્પિટલમાં લાગી ભીષણ આગ, એક બાળ દર્દીનું મોત, લોકોમાં રોષ

Shihori hospital fire: હોસ્પિટલની બેદરકારી અને તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.  શિહોરી, 15 માર્ચ: Shihori hospital fire: બનાસકાંઠાના કાંકરેજના શિહોરીમાં આવેલી એક ખાનગી ચાઇલ્ડ હોસ્પિટલમાં વહેલી … Read More

Ambaji Mohanthal Prasad: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણયનો ચોમેર વિરોધ; હાઈકોર્ટમાં પીઆઈએલ કરાશે

Ambaji Mohanthal Prasad: કલેક્ટરે હાથ ખંખેરતાં કરતાં કહ્યું કે, બધા નિર્ણયો અહીંથી થતા નથી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 09 માર્ચ: Ambaji Mohanthal Prasad: અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના નિર્ણયનો ચોમેર … Read More

Ambaji Mohanthal Prasad controversy: સર્વસમાજના દાતાઓના સહકારથી આજથી અંબાજીમાં નિઃશુલ્ક મોહનથાળના પ્રસાદ વિતરણ શરૂ

Ambaji Mohanthal Prasad controversy: આ એવા જ પ્રકારની ચોટ છે કે જે મહમદ ગજનીએ સોમનાથ મંદિર પર હુમલો કરીને આસ્થાને ચોટ પહોંચાડી હતી: હેમાંગ રાવલ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 08 … Read More

Ambaji prasad: અંબાજી ના મંદિર માં મોહનથાળ ના પ્રસાદ ની વિતરણ વ્યવસ્થા બંધ કરવાના નિર્ણય બાદ શ્રદ્ધાળુઓ માં વિરોધ નો સુર

Ambaji prasad: અંબાજી માં અંબે ના મંદિર માં મોહનથાળ ના પ્રસાદ ની વિતરણ વ્યવસ્થા બંધ કરવાના નિર્ણય બાદ શ્રદ્ધાળુઓ માં ભારોભાર વિરોધ નો સુર, આવેદન પત્ર આપ્યું અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા … Read More

Danta gutter problem: જુઓ દાંતા ગામની ખુલ્લી ગટરો રામ ભરોસે…

Danta gutter problem: દાંતા ગામની અંદર આવેલા મનરેગા ઓફિસની બાજુમાં આવેલી આ ખુલ્લી ગટરો રામ ભરોસે રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 27 ડિસેમ્બર: Danta gutter problem: દાંતા ગામની અંદર આવેલા મનરેગા … Read More