Ambaji Mandir will be closed on Nov 8: અંબાજી મંદિર 8 નવેમ્બરનાં રોજ બંધ રહેશે

Ambaji Mandir will be closed on Nov 8: અંબાજી મંદિર 8 નવેમ્બરનાં કારતકસુદ પુનમનાં દેવ દિવાળીના રોજ બંધ રહેશે દેવ દિવાળીના રોજ વર્ષનુ અંતિમ ચંદ્ર ગ્રહણ….. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, … Read More

Ambaji Annakut darshan: યાત્રાધામ અંબાજી ખાતે અન્નકુટ દર્શન ને લઈ વહેલી સવાર થી જ યાત્રીકો નો ભારે ઘસારો જોવા મળ્યો હતો

Ambaji Annakut darshan: અંબાના દરબાર માં 121 કરતા વધુ વ્યંજનો ના ભોગનો અન્નકુટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 03 નવેમ્બર: Ambaji Annakut darshan: નવા વર્ષ નો શુભારંભ … Read More

A condolence meeting was held in Ambaji regarding the Morbi incident: મોરબી ની ઘટના ને લઈ અંબાજી મા વિવિધ સ્થળો એ શોક સભા ને પ્રાર્થના સભાઓ યોજાઈ

A condolence meeting was held in Ambaji regarding the Morbi incident: રાજ્યવ્યાપી શોક દિવસ ને લઈ મોરબી ની ઘટના ને લઈ અંબાજી મા વિવિધ સ્થળો એ શોક સભા ને પ્રાર્થના … Read More

Gujarat Parivartan Sankalp yatra: અંબાજીમાં માં અંબે ના દર્શન કરી કોંગ્રેસ નેતાઓ ઉત્તર ગુજરાત પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરી

Gujarat Parivartan Sankalp yatra: અંબાજીમાં માં અંબે ના દર્શન કરી કોંગ્રેસ નેતાઓ.વડગામના કાણોદર થી ઉત્તર ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ યાત્રા શરૂ કરી અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 01 નવેમ્બર: Gujarat Parivartan Sankalp … Read More

Tributes to those killed in the Morbi bridge disaster: અંબાજી મંદિર માં હોમહવન કરી મોરબીની પુલ દુર્ઘટના માં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માં આવી

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 01 નવેમ્બર: Tributes to those killed in the Morbi bridge disaster: અંબાજી મંદિર ના યાજ્ઞીક વીપ્ર મંડળના બ્રામ્હણો દ્વારા મોરબીની પુલ દુર્ઘટના માં વિવિધ ધર્મ ના … Read More

Decoration of Ambaji temple: અંબાજી મંદિરની રોશનીથી ચાચર ચોકમાં પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા રચાઈ

Decoration of Ambaji temple: માં અંબાના ધામમાં અદ્દભૂત નજારો સર્જાયો, સુવર્ણ મંડીત માતાજીનું મંદિર અવનવી રોશનીના શણગારથી દેદીપ્યમાન બન્યું અહેવાલઃ ક્રિશ્ના ગુપ્તા અંબાજી, 08 સપ્ટેમ્બરઃ Decoration of Ambaji temple: માં … Read More

Ambaji bharvo melo 2022: યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપૂર, ભાદરવી મેળો સોળે કળાએ જામ્યો

Ambaji bharvo melo 2022: દૂર-દૂરથી પગપાળા યાત્રા કરીને આવતા માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બન્યા અહેવાલઃ ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 08 સપ્ટેમ્બરઃ Ambaji bharvo melo 2022: પવિત્ર અને પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં … Read More

MatruMilan project 2022: મેળામાં ખોવાઈ જતા બાળકોને QR Scan Code ની મદદથી તેમના માતા-પિતા સુધી પહોંચાડવા માટે “માતૃમિલન પ્રોજેક્ટ”નો પ્રારંભ

MatruMilan project 2022: CRDF (CEPT રિસર્ચ અને ડેવલપમેન્ટ ફાઉન્ડેશન) દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરીને યાત્રાળુઓ માટે બહુવિધ સુવિધાઓના પ્લેસમેન્ટ, પાર્કિંગ ફેસિલિટીની ડિઝાઈન પર કરાયું કામ ભાદરવી પૂનમ મેળો-અંબાજી: CRDFના … Read More

1500 Extra ST Bus to Ambaji: અંબાજી મેળા માટે 1500 એક્સટ્રા બસ ચલાવવા નો નિર્ણય એસટી વિભાગે કર્યો

1500 Extra ST Bus to Ambaji: અંબાજી થી દાંતા તરફ જવા ,અંબાજી થી પાલનપુર ને રાજસ્થાન માં આબુરોડ તરફ જવા અલગ અલગ રૂટ ઉપર હંગામી બસ સ્ટેશન બનાવી યાત્રિકો ની … Read More

Bhadarva maha mela prasad: સમગ્ર ભાદરવા મેળા દરમ્યાન 3 લાખ 60 હજાર કીલો પ્રસાદ બનાવાશે, તેના ત્રણ પ્રકાર ના 40 લાખ જેટલા પેકેટ તૈયાર કરવામાં આવશે

Bhadarva maha mela prasad: પ્રસાદ બનાવવા માટે 175 હજાર કીલો ખાંડ, 100 હજાર કીલો બેસણ, 7 હજાર શુધ્ધ ઘી ના ડબા તથા 200 કીલો ઈલાઈચી નો ઉપયોગ કરાશે અહેવાલઃ ક્રિષ્ના … Read More